રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ કાર્યક્રમ આગામી 4 કે 5 જૂને યોજાઈ શકે

રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. આગામી 4 કે 5 જૂને શપથગ્રહણ કાર્યક્રમ થઈ શકે છે. નિર્વિરોધ ચૂંટાયેલા 37 સાંસદો શપથગ્રહણ કરશે. ગુજરાતની 4 બેઠક સહિત કુલ 55 બેઠકો પર 26 માર્ચે ચૂંટણી યોજાવાની હતી. ત્યારે તે પૈકી 18 બેઠકો પર નવી તારીખની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોમાં રાજીવ […]

રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ કાર્યક્રમ આગામી 4 કે 5 જૂને યોજાઈ શકે
ફાઈલ ફોટો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:08 PM

રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. આગામી 4 કે 5 જૂને શપથગ્રહણ કાર્યક્રમ થઈ શકે છે. નિર્વિરોધ ચૂંટાયેલા 37 સાંસદો શપથગ્રહણ કરશે. ગુજરાતની 4 બેઠક સહિત કુલ 55 બેઠકો પર 26 માર્ચે ચૂંટણી યોજાવાની હતી. ત્યારે તે પૈકી 18 બેઠકો પર નવી તારીખની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોમાં રાજીવ સાતવ, શરદ પવાર સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">