ગલવાન ઘાટીની ઘટના બાદ પ્રથમવાર બોલ્યા મોદી, ભારતીય સૈન્યના જવાનો મારતા મારતા શહીદ થયા છે. જવાનોની શહાદત એળે નહી જાય

લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પ્રથમવાર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતીય સૈન્યના જવાનોની શહાદત એળે નહી જાય. શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનો, દુશ્મનને મારતા મારતા શહીદ થયા છે. દેશને તેમના માટે માન છે. ભારત શાંતિ ઈચ્છે છે. પણ જો કોઈ ઉશ્કેરશે તો તેનો યથાયોગ્ય જવાબ મળશે. […]

ગલવાન ઘાટીની ઘટના બાદ પ્રથમવાર બોલ્યા મોદી, ભારતીય સૈન્યના જવાનો મારતા મારતા શહીદ થયા છે. જવાનોની શહાદત એળે નહી જાય
Follow Us:
| Updated on: Jun 17, 2020 | 10:41 AM

લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પ્રથમવાર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતીય સૈન્યના જવાનોની શહાદત એળે નહી જાય. શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનો, દુશ્મનને મારતા મારતા શહીદ થયા છે. દેશને તેમના માટે માન છે. ભારત શાંતિ ઈચ્છે છે. પણ જો કોઈ ઉશ્કેરશે તો તેનો યથાયોગ્ય જવાબ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે મુખ્યપ્રધાનોની બેઠકમાં શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનોને બે મિનીટ મૌન રાખીને શ્રધ્ધાંજલિ આપી હતી. તો સાથોસાથ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલનો જવાબ પણ મોદીએ આપ્યો હતો.  ભારત અને ચીનના સૈન્ય વચ્ચે સોમવારે રાત્રે થયેલી હિંસક અથડામણની ઘટના સામે આવ્યા બાદ, વિપક્ષના નેતા રાહુલ ગાંઘીએ સોશ્યલ મિડીયા થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલ ઉઠાવ્યા હતા, કે મોદી ચૂપ કેમ છે ? તેઓ શુ છુપાવી રહ્યાં છે ?

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">