અમદાવાદમાં રથયાત્રા ભલે પૂર્ણ થઈ પરંતુ વિવાદ શરૂ, જગન્નાથ મંદિરનાં મહંતે સરકાર પર સાધ્યું નિશાન, જાણો શું છે વિવાદ

142 વર્ષ બાદ પરંપરાગંત માર્ગે રથયાત્રા નિકળી નહી તે મુદ્દે જગન્નાથ મંદિરના મહંત અને મંદિરના ટ્ર્સ્ટીએ મૌન તોડ્યુ. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કોઈનુ નામ લીધા વિના કહ્યું કે મે એક વ્યક્તિ પર ભરોસો મૂક્યો અને મારો ભરોસો તુટ્યો. તો જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, રથયાત્રાની પૂર્વ સંધ્યાએ, મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે અમે હાઈકોર્ટમાં […]

અમદાવાદમાં રથયાત્રા ભલે પૂર્ણ થઈ પરંતુ વિવાદ શરૂ, જગન્નાથ મંદિરનાં મહંતે સરકાર પર સાધ્યું નિશાન, જાણો શું છે વિવાદ
Our trust is broken, says Mahendra Jha
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jun 24, 2020 | 8:03 AM

142 વર્ષ બાદ પરંપરાગંત માર્ગે રથયાત્રા નિકળી નહી તે મુદ્દે જગન્નાથ મંદિરના મહંત અને મંદિરના ટ્ર્સ્ટીએ મૌન તોડ્યુ. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કોઈનુ નામ લીધા વિના કહ્યું કે મે એક વ્યક્તિ પર ભરોસો મૂક્યો અને મારો ભરોસો તુટ્યો. તો જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, રથયાત્રાની પૂર્વ સંધ્યાએ, મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે અમે હાઈકોર્ટમાં જઈએ છીએ. આપણી તરફેણમાં ચુકાદો આવે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ વાતને મંહતે ભરોષો ગણ્યો છે. જો કે હાઈકોર્ટે રથયાત્રા કાઢવી કે નહી તે અંગે મંદિરને પુછ્યા વિના જ રથયાત્રા કાઢવા સામે સ્ટે આપ્યો. મંદિરને સુપ્રિમ કોર્ટમાં જવાનો પણ સમય મળ્યો નથી. જુઓ વિડીયો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">