સ્ટાફના 14 લોકોનો રિપોર્ટ કોરોનો પોઝિટિવ આવ્યા બાદ મંત્રી પણ ક્વૉરન્ટાઈન, વાંચો વિગત
કોરોના વાઈરસની ઝપેટમાં તમામ એવા લોકો આવી રહ્યાં છે જે કાળજી નથી રાખી રહ્યાં. મહારાષ્ટ્રની એક ખબરથી નેતાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે કારણ કે મહારાષ્ટ્રના આવાસ મંત્રીના સ્ટાફનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં આવાસ મંત્રી જિતેન્દ્ર અવ્હાડના ખાનગી સ્ટાફના 14 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]
કોરોના વાઈરસની ઝપેટમાં તમામ એવા લોકો આવી રહ્યાં છે જે કાળજી નથી રાખી રહ્યાં. મહારાષ્ટ્રની એક ખબરથી નેતાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે કારણ કે મહારાષ્ટ્રના આવાસ મંત્રીના સ્ટાફનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં આવાસ મંત્રી જિતેન્દ્ર અવ્હાડના ખાનગી સ્ટાફના 14 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પણ વાંચો : આજે 34 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ 572 કેસ, અમદાવાદમાં આંકડો 320 થયો
મંત્રી પણ થયા ક્વોરન્ટાઈન મંત્રી જિતેન્દ્ર અવ્હાડે જાણકારી આપી કે તેઓ એક એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા જેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ બાદ તેઓ પણ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. આ સ્ટાફમાંથી 5 પોલીસકર્મી પણ છે જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
એનસીપી નેતા જિતેન્દ્ર અવ્હાડ થાણા જિલ્લાના કાલવા-મુંબ્રાથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો આંકડો 2 હજારથી વધી ગયો છે. જેમાં મુંબઈ શહેર હોટસ્પોટ બન્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]