ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી
દેશના ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવઆવ્યો છે. ગત 2 ઓગસ્ટના રોજ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. શુક્રવારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ મારફતે આ અંગે જાણકારી આપી છે. ગૃહ પ્રધાન અમિત શાહે લખ્યુ છે કે, આજે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું અને આ […]
દેશના ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવઆવ્યો છે. ગત 2 ઓગસ્ટના રોજ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. શુક્રવારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ મારફતે આ અંગે જાણકારી આપી છે. ગૃહ પ્રધાન અમિત શાહે લખ્યુ છે કે, આજે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું અને આ સમયમાં જે લોકોએ મારા આરોગ્યના સુધારા માટે મને તથા મારા પરિવારને શુભકામના પાઠવી હતી તે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ડોક્ટર્સની સલાહ પર હજુ મારે થોડા દિવસો સુધી હોમ આઈસોલેશનમાં રહેવુ પડશે.
आज मेरी कोरोना टेस्ट रिपोर्ट नेगेटिव आई है।
मैं ईश्वर का धन्यवाद करता हूँ और इस समय जिन लोगों ने मेरे स्वास्थ्यलाभ के लिए शुभकामनाएं देकर मेरा और मेरे परिजनों को ढाढस बंधाया उन सभी का ह्रदय से आभार व्यक्त करता हूँ। डॉक्टर्स की सलाह पर अभी कुछ और दिनों तक होम आइसोलेशन में रहूँगा।
— Amit Shah (@AmitShah) August 14, 2020
આ પણ વાંચો: Independence Day 2020: ગેલેન્ટ્રી એવોર્ડની જાહેરાત, જાણો ક્યા રાજ્યની પોલીસને કેટલા વીરતા એવોર્ડ મળશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો