જગન્નાથની રથયાત્રા ના નિકળે પણ ભાજપના ભાઉની યાત્રા નિકળે, સી આર પાટીલના પ્રવાસને લઈને વિપક્ષનો વાર

સૌરાષ્ટ્ર બાદ ઉતર ગુજરાતની સંપર્કયાત્રાએ નિકળેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વિપક્ષે ઘેર્યા છે. કોરોના કાળમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ના નિકળે પણ ભાજપના ભાઉની યાત્રા નિકળે તેવો કટાક્ષ કરતા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટવીટ કર્યું છે. સી આર પાટીલને ભાજપના ભાઉ કહીને ધાનાણીએ શાબ્દિક ચાબખા મારવાની સાથે વાસ્તવિકતા રજૂ કરી છે. એક […]

જગન્નાથની રથયાત્રા ના નિકળે પણ ભાજપના ભાઉની યાત્રા નિકળે, સી આર પાટીલના પ્રવાસને લઈને વિપક્ષનો વાર
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 1:05 PM

સૌરાષ્ટ્ર બાદ ઉતર ગુજરાતની સંપર્કયાત્રાએ નિકળેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વિપક્ષે ઘેર્યા છે. કોરોના કાળમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ના નિકળે પણ ભાજપના ભાઉની યાત્રા નિકળે તેવો કટાક્ષ કરતા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટવીટ કર્યું છે. Even if Jagannath's rath yatra does not start, BJP's bhau yatra will start 1 સી આર પાટીલને ભાજપના ભાઉ કહીને ધાનાણીએ શાબ્દિક ચાબખા મારવાની સાથે વાસ્તવિકતા રજૂ કરી છે. એક તરફ કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. અને વિવિધ પ્રકારની માર્ગદર્શીકાઓ પ્રજા ઉપર લાદવામાં આવી છે. આ તમામ માર્ગદર્શીકાઓનો સી આર પાટીલની સંપર્ક યાત્રામા સરેઆમ ભંગ થઈ રહ્યો છે. છતા સરકારી તંત્ર કે વહિવટી પાંખ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. જેને લઈને પરેશ ધાનાણીએ ટવીટમાં કહ્યું કે ભાજપના ભાઉ અને કમલમ માટે અલગ કાટલાઓ છે.

આ પણ વાંચોઃમેટ્રોના કામકાજથી ગોમતીપુરમાં જૈન દેરાસર સહીત 40 મકાનોને નુકસાન

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">