સી આર પાટીલની નિમણૂંકથી નારાજ પાટીદાર નેતાઓએ યોજી બેઠક, નજીકના ભવિષ્યમાં ભાજપમાં નવાજૂની થવાના એંધાણ

ગુજરાત ભાજપમાં સી આર પાટીલની પ્રદેશ પ્રમુખપદે કરાયેલી નિમણૂંકથી નારાજ થયેલા પાટીદાર અગ્રણીઓને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલ કોંગ્રેસ તરફ ખેચી શકે છે. સી આર પાટીલની કાર્યશૈલીથી નારાજ સૌરાષ્ટ્રના કડવા અને લેઉવા પાટીદાર નેતાઓએ બેઠક યોજી હતી. સામાજીક એજન્ડાના નામે યોજાયેલી આ બેઠકમાં પાટીદાર નેતૃત્વ અંગે ચર્ચા કરીને રાજકીય ભવિષ્ય બાબતે ચિંતા વ્યક્ત કરાઈ હતી. […]

સી આર પાટીલની નિમણૂંકથી નારાજ પાટીદાર નેતાઓએ યોજી બેઠક, નજીકના ભવિષ્યમાં ભાજપમાં નવાજૂની થવાના એંધાણ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:07 PM

ગુજરાત ભાજપમાં સી આર પાટીલની પ્રદેશ પ્રમુખપદે કરાયેલી નિમણૂંકથી નારાજ થયેલા પાટીદાર અગ્રણીઓને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલ કોંગ્રેસ તરફ ખેચી શકે છે. સી આર પાટીલની કાર્યશૈલીથી નારાજ સૌરાષ્ટ્રના કડવા અને લેઉવા પાટીદાર નેતાઓએ બેઠક યોજી હતી. સામાજીક એજન્ડાના નામે યોજાયેલી આ બેઠકમાં પાટીદાર નેતૃત્વ અંગે ચર્ચા કરીને રાજકીય ભવિષ્ય બાબતે ચિંતા વ્યક્ત કરાઈ હતી. પાટીદાર અગ્રણીઓની માંગ છે કે, પાટીદાર નેતાઓને ભાજપમાં મહત્વના સ્થાન આપવામાં આવે.

જો ભાજપના પ્રદેશ માળખામાં પાટીદારોને યોગ્ય સ્થાન નહી આપવામાં આવે તો નજીકના ભવિષ્યમાં ભાજપમાં નવાજૂની થવાના સ્પષ્ટ એંધાણ મળી રહ્યાં છે. અગાઉ ભાજપના મહિલા કોર્પોરેટરે ભાજપને રામરામ કરીને કોંગ્રેસનો ત્રિરંગો ધારણ કર્યો છે. આ સમયે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નિવેદન કર્યું હતું કે સૌરાષ્ટ્રમાંથી વધુ કેટલાક પાટીદાર નેતાઓ ભાજપને ત્યજીને કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

આ પણ વાંચોઃગાંધીનગર: તાલુકા પંચાયતમાં ભાજપના 6, કોંગ્રેસના 3 સભ્ય ટર્મિનેટ કરાયા, ગેઝેટ પ્રમાણે હવે કોંગ્રેસના હાથમાં આગામી અઢી વર્ષની સત્તા આવશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">