વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા સરકારે બનાવ્યો આ પ્લાન, જાણો વિગત

દેશમાં કોરોના વાઈરસના લીધે આંતરરાષ્ટ્રી પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માત્ર કાર્ગો ફલાઈટ જ ઉડી શકે છે અને તેના લીધે ભારતના ઘણાં લોકો વિદેશમાં ફસાઈ ગયા છે. જો કે સરકાર વિચારી રહી છે કે કેવી રીતે આ ફસાયેલા લોકોને પરત ભારતમાં લાવી શકાય. આ માટે એક હાઈલેવલ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. […]

વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા સરકારે બનાવ્યો આ પ્લાન, જાણો વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 2:17 PM

દેશમાં કોરોના વાઈરસના લીધે આંતરરાષ્ટ્રી પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માત્ર કાર્ગો ફલાઈટ જ ઉડી શકે છે અને તેના લીધે ભારતના ઘણાં લોકો વિદેશમાં ફસાઈ ગયા છે. જો કે સરકાર વિચારી રહી છે કે કેવી રીતે આ ફસાયેલા લોકોને પરત ભારતમાં લાવી શકાય. આ માટે એક હાઈલેવલ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

Corona virus emergency in the world

આ પણ વાંચો :   રાજ્યના મહાનગરોમાં 3 મે સુધી દુકાન ચાલુ કરવાની મંજૂરી નહીં: અશ્વિની કુમાર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વિદેશ મંત્રાલયે લોકડાઉનના લીધે અન્ય દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એક પ્રેઝેન્ટેશન આપ્યું. આ પ્રેઝેન્ટેશન સમયે કેબિનેટ સચિવ રાજીવ ગાબા અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. વિદેશ સચિવ હર્ષએ કેવી રીતે વિદેશથી લોકોને પરત લાવી શકાય તે અંગે વિસ્તારથી માહિતી આપી. આ માટે એ બાબત પર ચર્ચા કરવામાં આવી રહી છે ક્યાં ક્યાં દેશોમાં લોકો ફસાયા છે અને જો એમને ભારત લાવીશું ક્યાં રાજ્ય સુધી તેમને પહોંચાડવાની વ્યવસ્થા કરી શકાય. આ માટે કેટલી ફ્લાઈટ વિદેશ મોકલવાની જરૂર પડશે અને સરકાર એ બાબતનું ખાસ ધ્યાન રાખશે કે કોરોના નેગેટિવ સર્ટિફિકેટ સાથે લોકો ભારત પરત આવે જેથી કોરોનાનું સંક્રમણ વધે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કોરોના નેગેટિવ સર્ટિફિકેટ સાથે લોકો ભારત આવે તો નક્કી કરી શકાય કે ક્યા લોકોને હોમ ક્વોરન્ટાઈનમાં રાખવા અને ક્યાં લોકોને સરકારી ક્વોરન્ટાઈ ફેસિલીટીમાં રાખવા. આ સિવાય જે લોકો ભારત આવવા ઈચ્છે છે તેમની પાસે ક્યાં મજતબૂત પુરાવા છે તે અંગે પણ વિદેશ મંત્રાલય વિચારી રહ્યું છે. જેના લીધે પછી કોઈ સમસ્યા ઉભી ના થાય. ફક્ત ફલાઈટ જ નહીં નેવીના જહાજોનો પણ ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય  ફ્લાઈટમાં ભારતના પાડોશી દેશના લોકોને પણ માનવીય અભિગમ સાથે લાવવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">