રમણસિંહનો ગઢ ગણાતાં છત્તીસગઢમાં કેમ ભાજપના થઈ ગયા સૂપડાં સાફ?

છત્તીસગઢમાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયા છે અને કોંગ્રેસને ક્લીન સ્વીપ મળી છે. પરિણામો પહેલા આવી રહ્યાં મતોના વલણને જોઈએ તો હાલ ભાજપ 18 સીટ્સ પર અને કોંગ્રેસ 63 સીટ્સ પર આગળ ચાલી રહ્યું છે. તેવામાં હવે કોઈ જ શક્યતા નથી રહી કે ભાજપ આ રેસમાં જીત મેળવે. છત્તીસગઢના પાછલી 3 ટર્મથી મુખ્યપ્રધાન પદે રહેલા […]

રમણસિંહનો ગઢ ગણાતાં છત્તીસગઢમાં કેમ ભાજપના થઈ ગયા  સૂપડાં સાફ?
Follow Us:
| Updated on: Dec 11, 2018 | 11:24 AM

છત્તીસગઢમાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયા છે અને કોંગ્રેસને ક્લીન સ્વીપ મળી છે. પરિણામો પહેલા આવી રહ્યાં મતોના વલણને જોઈએ તો હાલ ભાજપ 18 સીટ્સ પર અને કોંગ્રેસ 63 સીટ્સ પર આગળ ચાલી રહ્યું છે. તેવામાં હવે કોઈ જ શક્યતા નથી રહી કે ભાજપ આ રેસમાં જીત મેળવે.

છત્તીસગઢના પાછલી 3 ટર્મથી મુખ્યપ્રધાન પદે રહેલા રમનસિંહ હાલ પોતાની બેઠક પરથી આગળ ચાલી રહ્યાં છે પરંતુ છેલ્લા 15 વર્ષોથી છત્તીસગઢમાં ભાજપ રાજ કરી રહ્યું છે ત્યારે આખરે કેમ ભાજપે આવી હારનો સામનો કરવો પડ્યો? શું હોઈ શકે તેની પાછળના કારણો? આવો જાણીએ…

છત્તીસગઢમાં ભાજપ કેમ હારી?

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
  • સળંગ 15 વર્ષથી રમનસિંહની સરકાર હોવાથી એન્ટીઇન્કમબન્સીનો ગેરલાભ
  • રાજ્ય સરકાર પ્રત્યે પ્રજામાં હતી નારાજગી
  • નકસલવાદ પર કાબૂ મેળવવામાં સરકાર નિષ્ફળ
  • ખેડૂતોને પોષણક્ષણ ભાવ નહીં મળતા હતો રોષ
  • માયાવતી-જોગીએ ભાજપના મતોમાં પાડ્યું ગાબડું

છત્તીસગઢમાં કૉંગ્રેસની જીતના કારણો

  • રમનસિંહ સરકાર વિરુદ્ધના માહોલનો ફાયદો મળ્યો
  • ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો રાજકીય લાભ ઉઠાવ્યો
  • ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે દેવા માફીની માસ્ટરસ્ટ્રોક યોજના
  • નક્સલવાદ પ્રભાવિત વિસ્તારમાં બમ્પર મતદાન
  • દલિત-આદિવાસી વિસ્તારોમાં ભાજપને જાકારો

[yop_poll id=208]

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">