યુવરાજ સિંહે ફાધર્સ ડે પર બતાવી પુત્રની ઝલક, જણાવ્યું પુત્રનું નામ

યુવરાજ સિંહે (Yuvraj Singh) રવિવારે ફાધર્સ ડેના દિવસે પોતાના પુત્રની ઝલક બતાવી અને પુત્રનું નામ જાહેર કર્યું છે. પુત્રની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેયર કરતાં તેણે તેના પુત્રનું નામ જણાવ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 9:38 PM
યુવરાજ સિંહે રવિવારે ફાધર્સ ડેના દિવસે પોતાના પુત્રની ઝલક બતાવી અને પુત્રનું નામ જાહેર કર્યું. પુત્રની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં તેણે લખ્યું કે ઓરિઅન કીચ સિંહ દુનિયામાં આપનું સ્વાગત છે. મમ્મી અને પપ્પા તેમના નાના પુત્રને પ્રેમ કરે છે. તારી દરેક મુસ્કાન સાથે આંખો ઝબકે છે, જેમ કે તારાઓ વચ્ચે તારું નામ લખેલું છે.

યુવરાજ સિંહે રવિવારે ફાધર્સ ડેના દિવસે પોતાના પુત્રની ઝલક બતાવી અને પુત્રનું નામ જાહેર કર્યું. પુત્રની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં તેણે લખ્યું કે ઓરિઅન કીચ સિંહ દુનિયામાં આપનું સ્વાગત છે. મમ્મી અને પપ્પા તેમના નાના પુત્રને પ્રેમ કરે છે. તારી દરેક મુસ્કાન સાથે આંખો ઝબકે છે, જેમ કે તારાઓ વચ્ચે તારું નામ લખેલું છે.

1 / 5
આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં યુવરાજ સિંહ અને હેઝલ કીચ માતા-પિતા બન્યા હતા. તેમણે આ ખુશખબર આપતા પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ પણ કરી હતી. યુવીએ 2016માં બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા.

આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં યુવરાજ સિંહ અને હેઝલ કીચ માતા-પિતા બન્યા હતા. તેમણે આ ખુશખબર આપતા પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ પણ કરી હતી. યુવીએ 2016માં બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા.

2 / 5
ભારતે યુવરાજ સિંહના દમ પર 2007માં પહેલો T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. યુવીએ T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 14 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી. આ પછી તેણે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 30 બોલમાં 70 રન બનાવ્યા હતા.

ભારતે યુવરાજ સિંહના દમ પર 2007માં પહેલો T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. યુવીએ T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 14 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી. આ પછી તેણે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 30 બોલમાં 70 રન બનાવ્યા હતા.

3 / 5
યુવરાજને ODI વર્લ્ડ કપ 2011માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે પોતાના કરિયરમાં 304 વન ડે અને 58 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે વનડેમાં 8 હજાર 701 રન અને 111 વિકેટ છે. T20માં 1 હજાર 177 રનની સાથે 28 વિકેટ પણ લીધી હતી.

યુવરાજને ODI વર્લ્ડ કપ 2011માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે પોતાના કરિયરમાં 304 વન ડે અને 58 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે વનડેમાં 8 હજાર 701 રન અને 111 વિકેટ છે. T20માં 1 હજાર 177 રનની સાથે 28 વિકેટ પણ લીધી હતી.

4 / 5
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજે પણ 40 ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર હતો અને તેણે તેણે ટેસ્ટ કરિયરમાં 1900 રન બનાવ્યા હતા અને 9 વિકેટ પણ લીધી હતી.

ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજે પણ 40 ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર હતો અને તેણે તેણે ટેસ્ટ કરિયરમાં 1900 રન બનાવ્યા હતા અને 9 વિકેટ પણ લીધી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">