Birthday Special : શિવાની જોશી સાથે પોતાની કેમિસ્ટ્રીથી મોહસિન ખાને લાખો ફેન્સને બનાવ્યા દીવાના, જુઓ ફોટોઝ
મોહસીન ખાન અને શિવાંગી જોશીના ચાહકો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માંથી તેમના એક્ઝિટથી ખૂબ નારાજ છે. આ સિરિયલ ટૂંક સમયમાં એક લીપ લેવા જઈ રહી છે અને આ નવા ટ્રેકને મોહસીન ખાન અને શિવાંગી જોશીની હાજરીની જરૂર નથી.
Latest News Updates
Most Read Stories