World Water Day: એક નળમાંથી ટપકતું પાણી રોકવામાં આવે તો વાર્ષિક બચાવી શકાય છે એક લાખ લિટર પાણી, જાણો આવા રસપ્રદ તથ્યો

આ પૃથ્વી 70 ટકા સુધી પાણીથી ઘેરાયેલી છે, પરંતુ આમાંથી માત્ર 2 ટકા પાણી જ સ્વચ્છ છે. છેલ્લા 50 વર્ષમાં પાણીનો બિઝનેસ 1.80 લાખ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 2023 સુધીમાં આ બિઝનેસ 4.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 5:11 PM
દેશમાં સરેરાશ એક વ્યક્તિ દરરોજ 45 લિટર પાણીનો બગાડ (Water Wastage) કરે છે. આ તેની દૈનિક જરૂરિયાતના 30 ટકા છે. એટલે કે એક વ્યક્તિને દરરોજ સરેરાશ 135 લિટર પાણીની જરૂર પડે છે. આજે વિશ્વ જળ દિવસ (World Water Day) છે. આ અવસર પર જાણીએ પાણી સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો.

દેશમાં સરેરાશ એક વ્યક્તિ દરરોજ 45 લિટર પાણીનો બગાડ (Water Wastage) કરે છે. આ તેની દૈનિક જરૂરિયાતના 30 ટકા છે. એટલે કે એક વ્યક્તિને દરરોજ સરેરાશ 135 લિટર પાણીની જરૂર પડે છે. આજે વિશ્વ જળ દિવસ (World Water Day) છે. આ અવસર પર જાણીએ પાણી સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો.

1 / 5
નળમાંથી ટપકતું પાણી પણ જળસંકટને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો નળમાંથી ટપકતું પાણી પણ બંધ કરવામાં આવે તો એક વર્ષમાં તે નળમાંથી એક લાખ લીટર પાણી બચાવી શકાય છે. આટલા પાણીથી સેંકડો ટાંકીઓ ભરી શકાય છે. તેથી જ કહેવાય છે કે જળસંકટને રોકવા માટે એક એક પાણીનું ટીપું મહત્વનું છે.

નળમાંથી ટપકતું પાણી પણ જળસંકટને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો નળમાંથી ટપકતું પાણી પણ બંધ કરવામાં આવે તો એક વર્ષમાં તે નળમાંથી એક લાખ લીટર પાણી બચાવી શકાય છે. આટલા પાણીથી સેંકડો ટાંકીઓ ભરી શકાય છે. તેથી જ કહેવાય છે કે જળસંકટને રોકવા માટે એક એક પાણીનું ટીપું મહત્વનું છે.

2 / 5
પાણીનો બગાડ થવાનું એક મુખ્ય કારણ નહાતી વખતે હાઈફ્લો શાવરનો ઉપયોગ છે. જો તમે ન્હાતી વખતે લો ફ્લો શાવરનો ઉપયોગ કરો છો તો પાણીની ઘણી હદ સુધી બચત કરી શકાય છે. હાઇ ફ્લો શાવર સાથે સ્નાન કરતી વખતે, પ્રતિ મિનિટ 50 લિટર પાણી અને ઓછા પ્રવાહમાં માત્ર 30 લીટર આવે છે. આ રીતે પાણીની બચત થાય છે.

પાણીનો બગાડ થવાનું એક મુખ્ય કારણ નહાતી વખતે હાઈફ્લો શાવરનો ઉપયોગ છે. જો તમે ન્હાતી વખતે લો ફ્લો શાવરનો ઉપયોગ કરો છો તો પાણીની ઘણી હદ સુધી બચત કરી શકાય છે. હાઇ ફ્લો શાવર સાથે સ્નાન કરતી વખતે, પ્રતિ મિનિટ 50 લિટર પાણી અને ઓછા પ્રવાહમાં માત્ર 30 લીટર આવે છે. આ રીતે પાણીની બચત થાય છે.

3 / 5
'સેવ ધ વોટર'ના રિપોર્ટ અનુસાર, પ્રદુષિત પાણીના કારણે દર 15 સેકન્ડે એક બાળકનું મૃત્યુ થાય છે. આ પૃથ્વી 70 ટકા સુધી પાણીથી ઘેરાયેલી છે, પરંતુ આમાંથી માત્ર 2 ટકા પાણી જ સ્વચ્છ છે. તેથી પાણીનો બગાડ થતો બચાવો.

'સેવ ધ વોટર'ના રિપોર્ટ અનુસાર, પ્રદુષિત પાણીના કારણે દર 15 સેકન્ડે એક બાળકનું મૃત્યુ થાય છે. આ પૃથ્વી 70 ટકા સુધી પાણીથી ઘેરાયેલી છે, પરંતુ આમાંથી માત્ર 2 ટકા પાણી જ સ્વચ્છ છે. તેથી પાણીનો બગાડ થતો બચાવો.

4 / 5
છેલ્લા 50 વર્ષમાં પાણીનો બિઝનેસ 1.80 લાખ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 2023 સુધીમાં આ બિઝનેસ 4.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. નવાઈની વાત એ છે કે 135 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં માથાદીઠ બોટલના પાણીનો વપરાશ વાર્ષિક માત્ર અડધો લિટર છે. જ્યારે યુરોપમાં આ આંકડો 111 લિટર છે. (Edited By-Meera Kansagara)

છેલ્લા 50 વર્ષમાં પાણીનો બિઝનેસ 1.80 લાખ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 2023 સુધીમાં આ બિઝનેસ 4.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. નવાઈની વાત એ છે કે 135 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં માથાદીઠ બોટલના પાણીનો વપરાશ વાર્ષિક માત્ર અડધો લિટર છે. જ્યારે યુરોપમાં આ આંકડો 111 લિટર છે. (Edited By-Meera Kansagara)

5 / 5

Latest News Updates

Follow Us:
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">