Women’s Day 2022: યશોદાનું જીવંત ઉદાહરણ! 40 વર્ષથી અનાથ અને પછાત બાળકો માટે આ મહિલાની સંસ્થા વટવૃક્ષ સમાન
પુષ્પાબેને ટીવી 9 સાથે વાત કરતા કહ્યું કે કસ્તુરબા ગાંધી કેળવણી ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના ટ્રસ્ટી તરીકે 40 વર્ષથી આ સેવા યજ્ઞ ચલાવી રહી છું, જેમાં આજે 150થી વધુ બાળકોની 'પાલક માતા' છું જેમાં મારા પતિના અવસાન બાદ મારા દીકરા પણ મારી સાથે જોડાયેલા છે. જે સંસ્થામાં પ્રિન્સિપાલ તરીકે માનદ સેવા આપી રહ્યા છે
Latest News Updates
Most Read Stories