થાઈલેન્ડમાં હાથીઓને આપવામાં આવે છે ભવ્ય મિજબાની, જાણો શું છે તેની પાછળનું કારણ ?

છેલ્લા બે વર્ષથી કોરોના રોગચાળાને કારણે આ તહેવાર ઉજવવામાં આવ્યો નહોતો, પરંતુ આ વર્ષે સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 1:41 PM
કોરોનાના નિયંત્રણો હટાવ્યા બાદ રવિવારે થાઈલેન્ડમાં હાથીઓને મિજબાની આપવામાં આવી હતી. અહીં 'ચાંગ થાઈ' દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાથીઓને સમર્પિત આ ઉત્સવમાં તેઓને મિજબાની તરીકે ફળો અને શાકભાજી પીરસવામાં આવે છે. થાઈલેન્ડના ચોનબુરીમાં, 60 હાથીઓ માટે 8-મીટર પહોળા ટેબલ પર 2 ટન ફળો અને શાકભાજી મૂકવામાં આવ્યા હતા. આ તહેવાર દર વર્ષે રાષ્ટ્રીય હાથી દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે.

કોરોનાના નિયંત્રણો હટાવ્યા બાદ રવિવારે થાઈલેન્ડમાં હાથીઓને મિજબાની આપવામાં આવી હતી. અહીં 'ચાંગ થાઈ' દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાથીઓને સમર્પિત આ ઉત્સવમાં તેઓને મિજબાની તરીકે ફળો અને શાકભાજી પીરસવામાં આવે છે. થાઈલેન્ડના ચોનબુરીમાં, 60 હાથીઓ માટે 8-મીટર પહોળા ટેબલ પર 2 ટન ફળો અને શાકભાજી મૂકવામાં આવ્યા હતા. આ તહેવાર દર વર્ષે રાષ્ટ્રીય હાથી દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે.

1 / 5
જો કે આ તહેવાર આખા થાઈલેન્ડમાં ઉજવવામાં આવે છે, પરંતુ બે એવી જગ્યાઓ પણ છે જ્યાં હાથીઓને વિશેષ સન્માન આપવામાં આવે છે. પહેલું સુરીન અને બીજું ચોનબુરી પ્રાંત છે. રવિવારે ચોનબુરી પ્રાંતમાં 60 અને સુરીનમાં 300 હાથીઓ માટે મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જો કે આ તહેવાર આખા થાઈલેન્ડમાં ઉજવવામાં આવે છે, પરંતુ બે એવી જગ્યાઓ પણ છે જ્યાં હાથીઓને વિશેષ સન્માન આપવામાં આવે છે. પહેલું સુરીન અને બીજું ચોનબુરી પ્રાંત છે. રવિવારે ચોનબુરી પ્રાંતમાં 60 અને સુરીનમાં 300 હાથીઓ માટે મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

2 / 5
થાઈલેન્ડના લોકોનુ કહેવુ છે કે હાથી તેના દેશની ઓળખ અને ગૌરવ છે. ઉપરાંત પરિવહન અને ઘણા પ્રકારના મજૂરી કામમાં હાથીનો ઉપયોગ કરવામાં આવે છે.જેથી તેમના માનમાં આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીંના ડેપ્યુટી ગવર્નરનું કહેવું છે કે આ ફેસ્ટિવલ લોકોને હાથીઓના સંરક્ષણ અંગે જાગૃત કરવાનું કામ કરે છે.

થાઈલેન્ડના લોકોનુ કહેવુ છે કે હાથી તેના દેશની ઓળખ અને ગૌરવ છે. ઉપરાંત પરિવહન અને ઘણા પ્રકારના મજૂરી કામમાં હાથીનો ઉપયોગ કરવામાં આવે છે.જેથી તેમના માનમાં આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીંના ડેપ્યુટી ગવર્નરનું કહેવું છે કે આ ફેસ્ટિવલ લોકોને હાથીઓના સંરક્ષણ અંગે જાગૃત કરવાનું કામ કરે છે.

3 / 5
તમને જણાવી દઈએ કે,હાથીઓ થાઈલેન્ડના લોકોની  રોજગારીનો મહત્વનો ભાગ છે. એટલા માટે આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ ફેસ્ટિવલ જોવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં પર્યટકો સુરીન અને ચોનબુરી પહોંચે છે.

તમને જણાવી દઈએ કે,હાથીઓ થાઈલેન્ડના લોકોની રોજગારીનો મહત્વનો ભાગ છે. એટલા માટે આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ ફેસ્ટિવલ જોવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં પર્યટકો સુરીન અને ચોનબુરી પહોંચે છે.

4 / 5
છેલ્લા બે વર્ષથી કોરોના રોગચાળાને કારણે આ તહેવાર ઉજવવામાં આવ્યો નહોતો, પરંતુ આ વર્ષે સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહી છે.

છેલ્લા બે વર્ષથી કોરોના રોગચાળાને કારણે આ તહેવાર ઉજવવામાં આવ્યો નહોતો, પરંતુ આ વર્ષે સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">