Assam Floods: આસામમાં દર વર્ષે કેમ આવે છે ભયંકર પૂર? જાણો પૂરથી થતી તબાહી પાછળના 3 કારણ

Assam Floods: કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા અસમની સુંદરતા દર વર્ષે ભયકંર પૂરને કારણે છીનવાય જાય છે. અસમમાં દર વર્ષે પૂરને કારણે ખતરનાક તબાહી સર્જાય છે. ચાલો જાણીએ કેમ અસમમાં દર વર્ષે આવે છે પૂર.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 8:31 PM
કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આસામની સુંદરતા દર વર્ષે ભયકંર પૂરને કારણે છીનવાય જાય છે. આસામમાં દર વર્ષે પૂરને કારણે ખતરનાક તબાહી સર્જાય છે. હાલમાં પણ આસામમાં પૂર આવ્યુ છે, જેના કારણે આસામના ઘણા જીલ્લા જળમગ્ન થયા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે હમણા સુધી લગભગ 71 લોકોના મોત થયા છે. ભારતીય સેનાએ રેસ્ક્યુ કરીને હજારો લોકોને પૂરમાંથી બચાવ્યા છે. આસામમાં આવી પૂરની સ્થિતિ દર વર્ષે સર્જાતી હોય છે.

કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આસામની સુંદરતા દર વર્ષે ભયકંર પૂરને કારણે છીનવાય જાય છે. આસામમાં દર વર્ષે પૂરને કારણે ખતરનાક તબાહી સર્જાય છે. હાલમાં પણ આસામમાં પૂર આવ્યુ છે, જેના કારણે આસામના ઘણા જીલ્લા જળમગ્ન થયા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે હમણા સુધી લગભગ 71 લોકોના મોત થયા છે. ભારતીય સેનાએ રેસ્ક્યુ કરીને હજારો લોકોને પૂરમાંથી બચાવ્યા છે. આસામમાં આવી પૂરની સ્થિતિ દર વર્ષે સર્જાતી હોય છે.

1 / 5
નેશનલ ફ્લડ કમિશન અનુસાર આસામનો 31,500 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પૂરથી પ્રભાવિત છે. પૂરનું મુખ્ય કારણ પહાડો પરથી આવતું પાણી છે. એક રિપોર્ટ અનુસાર પહાડો પરથી આવતા પાણીને કારણે બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓનું જળસ્તર વધી રહ્યું છે. જેથી પૂરનું આ સૌથી મોટું કારણ છે.

નેશનલ ફ્લડ કમિશન અનુસાર આસામનો 31,500 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પૂરથી પ્રભાવિત છે. પૂરનું મુખ્ય કારણ પહાડો પરથી આવતું પાણી છે. એક રિપોર્ટ અનુસાર પહાડો પરથી આવતા પાણીને કારણે બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓનું જળસ્તર વધી રહ્યું છે. જેથી પૂરનું આ સૌથી મોટું કારણ છે.

2 / 5
આસામનું કુલ ક્ષેત્રફળ 78,438 વર્ગ કિમી છે. તેની 40 ટકા જનતા પૂર પ્રભાવિત છે. આસામનો પહાડી ભાગ ભૂટાન અને અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલો છે. તિબ્બતથી નીકળતી નદીઓ અરુણાચલ થઈને આસામમાં વહે છે. આસામની બ્રહ્મુપુત્ર નદી બીજી 49 સહાયક નદી સાથે જોડાયેલી છે. જે પૂરનું કારણ બને છે અને તબાહી સર્જાય છે.

આસામનું કુલ ક્ષેત્રફળ 78,438 વર્ગ કિમી છે. તેની 40 ટકા જનતા પૂર પ્રભાવિત છે. આસામનો પહાડી ભાગ ભૂટાન અને અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલો છે. તિબ્બતથી નીકળતી નદીઓ અરુણાચલ થઈને આસામમાં વહે છે. આસામની બ્રહ્મુપુત્ર નદી બીજી 49 સહાયક નદી સાથે જોડાયેલી છે. જે પૂરનું કારણ બને છે અને તબાહી સર્જાય છે.

3 / 5
ભૌગોલિક રીતે આસામ એક એવા ઝોનમાં આવે છે, જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે. દેશના બીજા રાજ્યો કરતા આસામમાં વધારે વરસાદ પડે છે. ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં વધારે વરસાદ પડવાને કારણે બ્રહ્મુપુત્ર નદી અને તેની સહાયક નદીઓનું જળસ્તર વધે છે અને તબાહી સર્જાય છે. હાલમાં આસામમાં છેલ્લા 7 દિવસમાં સામાન્યથી 125 ટકા વધારે વરસાદ પડયો છે.

ભૌગોલિક રીતે આસામ એક એવા ઝોનમાં આવે છે, જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે. દેશના બીજા રાજ્યો કરતા આસામમાં વધારે વરસાદ પડે છે. ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં વધારે વરસાદ પડવાને કારણે બ્રહ્મુપુત્ર નદી અને તેની સહાયક નદીઓનું જળસ્તર વધે છે અને તબાહી સર્જાય છે. હાલમાં આસામમાં છેલ્લા 7 દિવસમાં સામાન્યથી 125 ટકા વધારે વરસાદ પડયો છે.

4 / 5
વધતી જતી જનસંખ્યા અને કપાતા જંગલો પણ આ પૂરના કારણો છે. જંગલમાં વૃક્ષો કપાવાને કારણે માટીની પકડ નબળી પડી જાય છે અને પૂર સમયે તે માટી પણ પાણી સાથે વહી જાય છે.

વધતી જતી જનસંખ્યા અને કપાતા જંગલો પણ આ પૂરના કારણો છે. જંગલમાં વૃક્ષો કપાવાને કારણે માટીની પકડ નબળી પડી જાય છે અને પૂર સમયે તે માટી પણ પાણી સાથે વહી જાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">