શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે ચામાચીડિયા હંમેશા ઊંધું લટકે છે, આ તેની પાછળનું કારણ છે

તમે જ્યારે પણ ચામાચીડિયાને જોયા હશે, ત્યારે તેઓ ઊંધા સૂતા જોવા મળશે. એટલે કે, તેમનું માથું નીચું છે અને પંજા દ્વારા તેઓ કોઈપણ વસ્તુને પકડીને સૂતા રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 1:04 PM
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે થોડીવાર માટે તમને ઊંધા થઈ જાવ તો સ્થિતિ બગડી જાય છે, તો પછી ચામાચીડિયા આવું કેમ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શા માટે ચામાચીડિયા હંમેશા ઊંધા લટકતા રહે છે અને તેમને ઊંધુ લટકવામાં કેમ કોઈ સમસ્યા નથી થતી?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે થોડીવાર માટે તમને ઊંધા થઈ જાવ તો સ્થિતિ બગડી જાય છે, તો પછી ચામાચીડિયા આવું કેમ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શા માટે ચામાચીડિયા હંમેશા ઊંધા લટકતા રહે છે અને તેમને ઊંધુ લટકવામાં કેમ કોઈ સમસ્યા નથી થતી?

1 / 5
દુનિયાભરમાં મળી આવતી ચામાચિડીયાની પ્રજાતિમાં મોટાભાગના બ્રાઉન અથવા કાળા રંગના હોય છે. ચામાચીડિયાના સ્નાયુઓ ઉલટું કામ કરે છે-  જેમ કે ચામાચીડિયાની પીઠ અને પંજા સ્નાયુઓની વિરુદ્ધ કામ કરે છે.

દુનિયાભરમાં મળી આવતી ચામાચિડીયાની પ્રજાતિમાં મોટાભાગના બ્રાઉન અથવા કાળા રંગના હોય છે. ચામાચીડિયાના સ્નાયુઓ ઉલટું કામ કરે છે- જેમ કે ચામાચીડિયાની પીઠ અને પંજા સ્નાયુઓની વિરુદ્ધ કામ કરે છે.

2 / 5
જ્યારે કોઈ વ્યક્તિ ઊંધો લટકે છે ત્યારે તેના માથામાં લોહી બંધ થઈ જાય છે, તેના કારણે દરેક વ્યક્તિને થોડા સમય માટે ઊંધુ લટકવામાં તકલીફ થવા લાગે છે. પરંતુ, ચામાચીડિયા સાથે તે એવું છે કે તેનું કદ ખૂબ નાનું છે અને લોહીનું પ્રમાણ પણ ઓછું હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિ ઊંધો લટકે છે ત્યારે તેના માથામાં લોહી બંધ થઈ જાય છે, તેના કારણે દરેક વ્યક્તિને થોડા સમય માટે ઊંધુ લટકવામાં તકલીફ થવા લાગે છે. પરંતુ, ચામાચીડિયા સાથે તે એવું છે કે તેનું કદ ખૂબ નાનું છે અને લોહીનું પ્રમાણ પણ ઓછું હોય છે.

3 / 5
આ કારણે, જ્યારે તેમનું હૃદય ઊંધુ હોય ત્યારે પણ તે રક્ત પરિભ્રમણને જાળવી રાખવામાં મદદ કરે છે. અમેરિકા રેડ ક્રોસ અનુસાર, જો આપણે માનવ શરીરની વાત કરીએ, તો માણસમાં 2 ગેલન એટલે કે લગભગ 7.5 લીટર લોહી હોય છે.

આ કારણે, જ્યારે તેમનું હૃદય ઊંધુ હોય ત્યારે પણ તે રક્ત પરિભ્રમણને જાળવી રાખવામાં મદદ કરે છે. અમેરિકા રેડ ક્રોસ અનુસાર, જો આપણે માનવ શરીરની વાત કરીએ, તો માણસમાં 2 ગેલન એટલે કે લગભગ 7.5 લીટર લોહી હોય છે.

4 / 5
નેશનલ જિયોગ્રાફિકના એક રિપોર્ટ અનુસાર, ચામાચીડિયા ખૂબ જ હળવા હોય છે, તેથી તેમને ગુરુત્વાકર્ષણ અને લોહીના પ્રવાહમાં બહુ તકલીફ પડતી નથી. આ કારણે ચામાચીડિયા પોતાની જાતને ઊંધું રાખી શકે છે અને પોતાની ખાસ રીતે સૂવાને કારણે તેઓ સારી રીતે ઉડી પણ શકે છે. ચામાચીડિયા ઊંધુ લટકીને મરી જાય તો પણ મૃત્યુ પછી પણ ઊંધુ જ રહે છે.

નેશનલ જિયોગ્રાફિકના એક રિપોર્ટ અનુસાર, ચામાચીડિયા ખૂબ જ હળવા હોય છે, તેથી તેમને ગુરુત્વાકર્ષણ અને લોહીના પ્રવાહમાં બહુ તકલીફ પડતી નથી. આ કારણે ચામાચીડિયા પોતાની જાતને ઊંધું રાખી શકે છે અને પોતાની ખાસ રીતે સૂવાને કારણે તેઓ સારી રીતે ઉડી પણ શકે છે. ચામાચીડિયા ઊંધુ લટકીને મરી જાય તો પણ મૃત્યુ પછી પણ ઊંધુ જ રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">