શા માટે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર લીલા પડદા ઢંકવામાં આવે છે, આ પાછળનું કારણ શું છે?

રસ્તાઓ પરથી પસાર થતી વખતે તમે ઘણા મકાનો, દુકાનો, મોટી ઈમારતોના બંધકામ થતા જોયા હશે. તમે દરેક જગ્યાએ એક વસ્તુ સામાન્ય જોઈ હશે. તે છે લીલું કપડું કે પડદો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 1:37 PM
રસ્તાઓ પરથી પસાર થતી વખતે તમે ઘણા મકાનો, દુકાનો, મોટી ઈમારતોના બંધકામ થતા જોયા હશે. તમે દરેક જગ્યાએ એક વસ્તુ સામાન્ય જોઈ હશે. તે છે લીલું કપડું કે પડદો. બાંધકામના સ્થળો પર તોડી પાડવામાં આવતી અથવા બાંધવામાં આવી રહેલી ઇમારતો મોટાભાગે લીલા કપડા અથવા પડદાથી ઢંકાયેલી હોય છે. શું તમે આનું કારણ જાણો છો? આ કેમ કરવામાં આવે છે? ઈમારતોને માત્ર લીલા કપડાથી કેમ ઢાંકવામાં આવે છે? ચાલો જાણીએ આનું કારણ.

રસ્તાઓ પરથી પસાર થતી વખતે તમે ઘણા મકાનો, દુકાનો, મોટી ઈમારતોના બંધકામ થતા જોયા હશે. તમે દરેક જગ્યાએ એક વસ્તુ સામાન્ય જોઈ હશે. તે છે લીલું કપડું કે પડદો. બાંધકામના સ્થળો પર તોડી પાડવામાં આવતી અથવા બાંધવામાં આવી રહેલી ઇમારતો મોટાભાગે લીલા કપડા અથવા પડદાથી ઢંકાયેલી હોય છે. શું તમે આનું કારણ જાણો છો? આ કેમ કરવામાં આવે છે? ઈમારતોને માત્ર લીલા કપડાથી કેમ ઢાંકવામાં આવે છે? ચાલો જાણીએ આનું કારણ.

1 / 5
મકાનો બનાવતી વખતે તેને લીલા રંગથી ઢાંકવા પાછળ એવી દલીલ કરવામાં આવે છે કે, આમ કરવાથી બાંધકામ સ્થળ પર કામ કરતા મજૂરોનું ધ્યાન બહારથી વિચલિત નહીં થાય. એવું કહેવાય છે કે મોટા ભાગના લોકો ઊંચી જગ્યાએ કામ કરતા ડરે છે.

મકાનો બનાવતી વખતે તેને લીલા રંગથી ઢાંકવા પાછળ એવી દલીલ કરવામાં આવે છે કે, આમ કરવાથી બાંધકામ સ્થળ પર કામ કરતા મજૂરોનું ધ્યાન બહારથી વિચલિત નહીં થાય. એવું કહેવાય છે કે મોટા ભાગના લોકો ઊંચી જગ્યાએ કામ કરતા ડરે છે.

2 / 5
ઉંચી ઈમારતોના બાંધકામમાં રોકાયેલા ઘણા કામદારો જ્યારે ઊંચાઈ પરથી નીચે જુએ છે ત્યારે ક્યારેક તેમના મનમાં ગભરાટ થવા લાગે છે. આ ગભરાટથી બચાવવા માટે આ પ્રકારના પડદાનો ઉપયોગ કરવામાં આવે છે. પડદાથી ઢંકાયેલો હોવાથી કામદારોનું ધ્યાન નીચેની ઊંડાઈ તરફ જતું નથી.

ઉંચી ઈમારતોના બાંધકામમાં રોકાયેલા ઘણા કામદારો જ્યારે ઊંચાઈ પરથી નીચે જુએ છે ત્યારે ક્યારેક તેમના મનમાં ગભરાટ થવા લાગે છે. આ ગભરાટથી બચાવવા માટે આ પ્રકારના પડદાનો ઉપયોગ કરવામાં આવે છે. પડદાથી ઢંકાયેલો હોવાથી કામદારોનું ધ્યાન નીચેની ઊંડાઈ તરફ જતું નથી.

3 / 5
ઉંચી ઈમારતોના બાંધકામમાં રોકાયેલા ઘણા કામદારો જ્યારે ઊંચાઈ પરથી નીચે જુએ છે ત્યારે ક્યારેક તેમના મનમાં ગભરાટ થવા લાગે છે. આ ગભરાટથી બચાવવા માટે આ પ્રકારના પડદાનો ઉપયોગ કરવામાં આવે છે. પડદાથી ઢંકાયેલો હોવાથી કામદારોનું ધ્યાન નીચેની ઊંડાઈ તરફ જતું નથી.

ઉંચી ઈમારતોના બાંધકામમાં રોકાયેલા ઘણા કામદારો જ્યારે ઊંચાઈ પરથી નીચે જુએ છે ત્યારે ક્યારેક તેમના મનમાં ગભરાટ થવા લાગે છે. આ ગભરાટથી બચાવવા માટે આ પ્રકારના પડદાનો ઉપયોગ કરવામાં આવે છે. પડદાથી ઢંકાયેલો હોવાથી કામદારોનું ધ્યાન નીચેની ઊંડાઈ તરફ જતું નથી.

4 / 5
હવે પ્રશ્ન એ થાય છે કે માત્ર લીલો કલર જ શા માટે, વાદળી, કાળો કે અન્ય કોઈપણ રંગના પડદાનો ઉપયોગ કેમ ન કરવો? તેની પાછળનું મોટું કારણ એ છે કે બાકીના રંગોની સરખામણીમાં લીલો રંગ સૌથી વધુ દૂરથી પણ દેખાય છે. તે જ સમયે, જો રાત્રિ દરમિયાન થોડો પ્રકાશ હોય તો પણ, લીલા રંગનું કાપડ ઝડપથી પ્રતિબિંબિત થાય છે. આ કારણોસર, બિલ્ડિંગના બાંધકામ દરમિયાન, તેને લીલા કાપડથી ઢાંકવામાં આવે છે.

હવે પ્રશ્ન એ થાય છે કે માત્ર લીલો કલર જ શા માટે, વાદળી, કાળો કે અન્ય કોઈપણ રંગના પડદાનો ઉપયોગ કેમ ન કરવો? તેની પાછળનું મોટું કારણ એ છે કે બાકીના રંગોની સરખામણીમાં લીલો રંગ સૌથી વધુ દૂરથી પણ દેખાય છે. તે જ સમયે, જો રાત્રિ દરમિયાન થોડો પ્રકાશ હોય તો પણ, લીલા રંગનું કાપડ ઝડપથી પ્રતિબિંબિત થાય છે. આ કારણોસર, બિલ્ડિંગના બાંધકામ દરમિયાન, તેને લીલા કાપડથી ઢાંકવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">