રામ મંદિર: અયોધ્યામાં 70 એકર જમીન પર બની રહેલા ભવ્ય રામ મંદિરના માલિક કોણ છે ?

ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કામાં છે. રામલલા આ મંદિરમાં 22 જાન્યુઆરીએ બિરાજશે રહેશે, જેની તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એ જ ભૂમિ કરવામાં આવી રહી છે, જ્યા બાબરી મસ્જિદ પહેલા બનાવવામાં આવી હતી. જ્યાં હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.

| Updated on: Jan 02, 2024 | 1:43 PM
4 / 8
રામ મંદિરના ગર્ભગૃહમાં બે મૂર્તિઓ રાખવામાં આવશે. એક ભગવાન શ્રી રામની મૂર્તિ, જે 1949થી કેસના નિર્ણય સુધી પહેલા મંદિરમાં અને પછી તંબુની અંદર રાખવામાં આવી હતી, બીજી નવી મોટી મૂર્તિ બનાવવામાં આવી છે તે.

રામ મંદિરના ગર્ભગૃહમાં બે મૂર્તિઓ રાખવામાં આવશે. એક ભગવાન શ્રી રામની મૂર્તિ, જે 1949થી કેસના નિર્ણય સુધી પહેલા મંદિરમાં અને પછી તંબુની અંદર રાખવામાં આવી હતી, બીજી નવી મોટી મૂર્તિ બનાવવામાં આવી છે તે.

5 / 8
શ્રી રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વચ્ચેના વિવાદમાં ફૈઝાબાદ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી રામલલ્લા વિરાજમાનને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

શ્રી રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વચ્ચેના વિવાદમાં ફૈઝાબાદ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી રામલલ્લા વિરાજમાનને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

6 / 8
રામ મંદિર સંકુલ લગભગ 70 એકર છે, જેમાં મુખ્ય ઇમારત 2.7 એકર અથવા લગભગ 54,700 ચોરસ ફૂટ જમીન પર બનાવવામાં આવી રહી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે રામ મંદિરની આ વિશાળ જમીન સંપત્તિનો માલિક કોણ છે?--Image Credit--Shri Ram Janmbhoomi Teerth Kshetra

રામ મંદિર સંકુલ લગભગ 70 એકર છે, જેમાં મુખ્ય ઇમારત 2.7 એકર અથવા લગભગ 54,700 ચોરસ ફૂટ જમીન પર બનાવવામાં આવી રહી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે રામ મંદિરની આ વિશાળ જમીન સંપત્તિનો માલિક કોણ છે?--Image Credit--Shri Ram Janmbhoomi Teerth Kshetra

7 / 8
અમે આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. કેન્દ્ર સરકારે રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના 2019ના નિર્ણય અનુસાર આ ટ્રસ્ટ રામ મંદિરની સમગ્ર જમીનની માલિકી ધરાવે છે. -Image Credit--Shri Ram Janmbhoomi Teerth Kshetra

અમે આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. કેન્દ્ર સરકારે રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના 2019ના નિર્ણય અનુસાર આ ટ્રસ્ટ રામ મંદિરની સમગ્ર જમીનની માલિકી ધરાવે છે. -Image Credit--Shri Ram Janmbhoomi Teerth Kshetra

8 / 8
મંદિરના નિર્માણ માટે એકત્ર કરાયેલા નાણાથી લઈને ખર્ચ સુધીનું સમગ્ર કાર્ય આ ટ્રસ્ટની જવાબદારી છે.

મંદિરના નિર્માણ માટે એકત્ર કરાયેલા નાણાથી લઈને ખર્ચ સુધીનું સમગ્ર કાર્ય આ ટ્રસ્ટની જવાબદારી છે.

Published On - 1:41 pm, Tue, 2 January 24