AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સપનામાં જો આ ચિહ્નો દેખાય, તો થશે ધનના ઢગલા, આપે છે સમૃદ્ધિના સંકેત

જીવનમાં દરેક વ્યક્તિ સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા રાખે છે, પરંતુ ધનિક બનતા પહેલા જો તમને કેટલાક ખાસ પ્રકારના સપનાઓ દેખાય, તો તે સંકેત હોઈ શકે છે કે સફળતા હવે તમારી તરફ આગળ વધી રહી છે.

| Updated on: Aug 18, 2025 | 7:18 PM
Share
ભવિષ્ય પુરાણમાં પણ એવા સંકેતોનું વર્ણન મળે છે કે ધનપ્રાપ્તિ પહેલા મનુષ્યને કેટલાક વિશિષ્ટ સ્વપ્ન દર્શન રૂપે દેખાય છે. માન્યતા છે કે આવા સપના દૈવી સંદેશા સમાન હોય છે, જે વ્યક્તિના જીવનમાં આવનારા શુભ પરિવર્તનનો ઇશારો આપે છે. (Credits: - Canva)

ભવિષ્ય પુરાણમાં પણ એવા સંકેતોનું વર્ણન મળે છે કે ધનપ્રાપ્તિ પહેલા મનુષ્યને કેટલાક વિશિષ્ટ સ્વપ્ન દર્શન રૂપે દેખાય છે. માન્યતા છે કે આવા સપના દૈવી સંદેશા સમાન હોય છે, જે વ્યક્તિના જીવનમાં આવનારા શુભ પરિવર્તનનો ઇશારો આપે છે. (Credits: - Canva)

1 / 6
ધારણા છે કે જ્યારે કોઈના જીવનમાં સંપત્તિ પ્રાપ્ત થવાની ઘડી નજીક આવે છે, ત્યારે તેને કેટલાક વિશેષ પ્રકારના સ્વપ્નો જોવા મળે છે, જે ભવિષ્યમાં તેની કિસ્મત ઉજળી થવાની નિશાની આપે છે.

ધારણા છે કે જ્યારે કોઈના જીવનમાં સંપત્તિ પ્રાપ્ત થવાની ઘડી નજીક આવે છે, ત્યારે તેને કેટલાક વિશેષ પ્રકારના સ્વપ્નો જોવા મળે છે, જે ભવિષ્યમાં તેની કિસ્મત ઉજળી થવાની નિશાની આપે છે.

2 / 6
ભવિષ્ય પુરાણમાં વર્ણવાયું છે કે જો સ્વપ્નમાં સૂર્યના દર્શન થાય, તો તેને અતિ શુભ સંકેત માનવામાં આવે છે. સપનામાં સૂર્ય દેખાવું જીવનમાં સકારાત્મક બદલાવ અને શુભ પરિણામોનું પ્રતીક ગણાય છે. માન્યતા મુજબ, જો સ્વપ્નમાં સૂર્યના દર્શન થાય, તો તે વ્યક્તિના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને ધનપ્રાપ્તિના આગમનની નિશાની માનવામાં આવે છે. (Credits: - Canva)

ભવિષ્ય પુરાણમાં વર્ણવાયું છે કે જો સ્વપ્નમાં સૂર્યના દર્શન થાય, તો તેને અતિ શુભ સંકેત માનવામાં આવે છે. સપનામાં સૂર્ય દેખાવું જીવનમાં સકારાત્મક બદલાવ અને શુભ પરિણામોનું પ્રતીક ગણાય છે. માન્યતા મુજબ, જો સ્વપ્નમાં સૂર્યના દર્શન થાય, તો તે વ્યક્તિના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને ધનપ્રાપ્તિના આગમનની નિશાની માનવામાં આવે છે. (Credits: - Canva)

3 / 6
એવું માનવામાં આવે છે કે જો સ્વપ્નમાં ચંદ્ર દેખાય, તો તે સંકેત આપે છે કે તમારી મુશ્કેલીઓ હળવી થવાની છે અને આર્થિક પરેશાનીઓમાંથી તમને રાહત મળશે. (Credits: - Canva)

એવું માનવામાં આવે છે કે જો સ્વપ્નમાં ચંદ્ર દેખાય, તો તે સંકેત આપે છે કે તમારી મુશ્કેલીઓ હળવી થવાની છે અને આર્થિક પરેશાનીઓમાંથી તમને રાહત મળશે. (Credits: - Canva)

4 / 6
સપનામાં લહેરાતી ધજા  દેખાવું શુભ માનવામાં આવે છે. તે નાણાકીય પ્રગતિનો સંકેત હોવા સાથે જીવનમાં નવી તકો મળવાની નિશાની પણ ગણાય છે. (Credits: - Canva)

સપનામાં લહેરાતી ધજા દેખાવું શુભ માનવામાં આવે છે. તે નાણાકીય પ્રગતિનો સંકેત હોવા સાથે જીવનમાં નવી તકો મળવાની નિશાની પણ ગણાય છે. (Credits: - Canva)

5 / 6
ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે જો આવા સ્વપ્નો દેખાય, તો તે વ્યક્તિના ભાગ્યમાં પરિવર્તનનો સંકેત આપે છે અને ટૂંક સમયમાં સમૃદ્ધિ તરફ તેની યાત્રા શરૂ થવાની નિશાની માનવામાં આવે છે. ( Credits: Getty Images )

ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે જો આવા સ્વપ્નો દેખાય, તો તે વ્યક્તિના ભાગ્યમાં પરિવર્તનનો સંકેત આપે છે અને ટૂંક સમયમાં સમૃદ્ધિ તરફ તેની યાત્રા શરૂ થવાની નિશાની માનવામાં આવે છે. ( Credits: Getty Images )

6 / 6

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">