AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શનિવારે કરો આ મંત્રોનો જાપ અને દૂર કરો ખરાબ નજરનો પ્રભાવ

જીવનમાં સુખ અને દુઃખ બંને સતત આવતાં રહે છે. ક્યારેક એક પછી એક સમસ્યાઓ આવી જાય છે, જેના કારણે વ્યક્તિ માનસિક રીતે તણાવમાં રહે છે. ઘણી વખત આ નકારાત્મકતા અથવા મુશ્કેલીઓ ખરાબ નજરની પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ખરાબ નજર દૂર કરવા માટે કેટલાક વિશેષ ઉપાય અને મંત્રો ઉપયોગી સાબિત થઈ શકે છે.

| Updated on: Oct 13, 2025 | 8:21 PM
Share
ઘરમાં જે વ્યક્તિ પર ખરાબ નજરનો ભય હોય, તેને પંચમુખી હનુમાનજીનું લોકેટ પહેરવું અનુકૂળ રહેશે. સાથે જ, હનુમાનજીના મંદિર પર જઈને તેમના ખભા પરથી સિંદૂર લઈ કપાળ પર લગાવવું ફાયદાકારક માનવામાં આવે છે.

ઘરમાં જે વ્યક્તિ પર ખરાબ નજરનો ભય હોય, તેને પંચમુખી હનુમાનજીનું લોકેટ પહેરવું અનુકૂળ રહેશે. સાથે જ, હનુમાનજીના મંદિર પર જઈને તેમના ખભા પરથી સિંદૂર લઈ કપાળ પર લગાવવું ફાયદાકારક માનવામાં આવે છે.

1 / 7
પંચમુખી હનુમાનજીનું લોકેટ પહેર્યા બાદ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરવો લાભદાયક રહેશે. આ રીત અજમાવવાથી તમે ખરાબ નજરની અસરોમાંથી રાહત અનુભવી શકો છો. ( Credits: Getty Images )

પંચમુખી હનુમાનજીનું લોકેટ પહેર્યા બાદ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરવો લાભદાયક રહેશે. આ રીત અજમાવવાથી તમે ખરાબ નજરની અસરોમાંથી રાહત અનુભવી શકો છો. ( Credits: Getty Images )

2 / 7
ખરાબ નજરથી બચવા માટે, ખરાબ નજરથી પ્રભાવિત વ્યક્તિ પર લાલ મરચું અને સરસવને પાંચ વખત ફેરવો અને પછી તેને યોગ્ય રીતે દુર કરી નાખો. ( Credits: Getty Images )

ખરાબ નજરથી બચવા માટે, ખરાબ નજરથી પ્રભાવિત વ્યક્તિ પર લાલ મરચું અને સરસવને પાંચ વખત ફેરવો અને પછી તેને યોગ્ય રીતે દુર કરી નાખો. ( Credits: Getty Images )

3 / 7
શનિવારે ખરાબ નજરથી રાહત મેળવવા માટે, 'ૐ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો 108 વાર જાપ કરવાથી સાર્થક પરિણામ પ્રાપ્ત થાય છે.

શનિવારે ખરાબ નજરથી રાહત મેળવવા માટે, 'ૐ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો 108 વાર જાપ કરવાથી સાર્થક પરિણામ પ્રાપ્ત થાય છે.

4 / 7
શનિવારે ખરાબ નજર દૂર કરવા માટે મંત્રનો જાપ કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ જ મંત્રનો જાપ શરૂ કરવો લાભદાયક માનવામાં આવે છે.

શનિવારે ખરાબ નજર દૂર કરવા માટે મંત્રનો જાપ કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ જ મંત્રનો જાપ શરૂ કરવો લાભદાયક માનવામાં આવે છે.

5 / 7
ખરાબ નજર દૂર કરવા સાથે આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં ઊભા થતા પડકારો દૂર થઈ શકે છે અને જીવનમાં ખુશહાલી અને સકારાત્મકતા વધે છે. ( Credits: Getty Images )

ખરાબ નજર દૂર કરવા સાથે આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં ઊભા થતા પડકારો દૂર થઈ શકે છે અને જીવનમાં ખુશહાલી અને સકારાત્મકતા વધે છે. ( Credits: Getty Images )

6 / 7
આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિ મહત્વપૂર્ણ કામોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને જીવનમાંથી નકારાત્મકતા દૂર થવા લાગે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )

આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિ મહત્વપૂર્ણ કામોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને જીવનમાંથી નકારાત્મકતા દૂર થવા લાગે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )

7 / 7

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">