Big Relief : સ્ટોક 11% થી વધુ ઉછળ્યો ! AGR કેસમાં સુપ્રીમ કોર્ટે રાહત આપી, ‘VI’ ના શેરમાં તોફાની તેજી આવવાની શક્યતા

વોડાફોન આઈડિયા (VIL) ને સુપ્રીમ કોર્ટ તરફથી નોંધપાત્ર રાહત મળી છે. આ રાહત બાદ શેર 11% થી વધુ ઉછળ્યો. હવે એવામાં રોકાણકારોએ શું કરવું? આ સ્ટોક વેચવા કે પછી લાંબાગાળે સારું રિટર્ન મળશે, તેવી આશા રાખવી?

| Updated on: Nov 03, 2025 | 5:09 PM
4 / 6
વોડાફોન આઈડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી (Review Application) માં કહેવામાં આવ્યું હતું કે, કોર્ટના જૂના આદેશમાં અસંગતતા (Inconsistency) છે. કંપનીએ દલીલ કરી હતી કે, તેની અરજી “Additional AGR Demand” સુધી મર્યાદિત ન હતી પરંતુ તેણે તમામ AGR બાકી રકમની પુનઃગણતરી (Recomputation) કરવાની માંગણી કરવામાં આવી હતી.

વોડાફોન આઈડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી (Review Application) માં કહેવામાં આવ્યું હતું કે, કોર્ટના જૂના આદેશમાં અસંગતતા (Inconsistency) છે. કંપનીએ દલીલ કરી હતી કે, તેની અરજી “Additional AGR Demand” સુધી મર્યાદિત ન હતી પરંતુ તેણે તમામ AGR બાકી રકમની પુનઃગણતરી (Recomputation) કરવાની માંગણી કરવામાં આવી હતી.

5 / 6
વધુમાં કંપનીએ કોર્ટને વિનંતી કરી હતી કે, તે આદેશમાં આ સ્પષ્ટ કરે જેથી સરકાર બંને પ્રકારના લેણાં પર રાહત આપવા માટે સ્વતંત્ર રહે. માર્ચ 2025 સુધીમાં વોડાફોન આઈડિયા પાસે કુલ ₹83,500 કરોડ AGR બાકી રકમ હતી. આમાંથી, ₹9,450 કરોડને "વધારાની AGR Dues રકમ" ગણવામાં આવી છે.

વધુમાં કંપનીએ કોર્ટને વિનંતી કરી હતી કે, તે આદેશમાં આ સ્પષ્ટ કરે જેથી સરકાર બંને પ્રકારના લેણાં પર રાહત આપવા માટે સ્વતંત્ર રહે. માર્ચ 2025 સુધીમાં વોડાફોન આઈડિયા પાસે કુલ ₹83,500 કરોડ AGR બાકી રકમ હતી. આમાંથી, ₹9,450 કરોડને "વધારાની AGR Dues રકમ" ગણવામાં આવી છે.

6 / 6
હવે આદેશમાં સુધારા બાદ કંપનીને આશા છે કે, DoT તેના બાકી લેણાંની પુનઃગણતરી કરી શકશે, જે તેની ચૂકવવાપાત્ર રકમમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. બજાર નિષ્ણાતો માને છે કે, આ નિર્ણય કંપની માટે "Sentiment Booster" સાબિત થઈ શકે છે, કારણ કે તે કંપનીને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવાની તક આપશે.

હવે આદેશમાં સુધારા બાદ કંપનીને આશા છે કે, DoT તેના બાકી લેણાંની પુનઃગણતરી કરી શકશે, જે તેની ચૂકવવાપાત્ર રકમમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. બજાર નિષ્ણાતો માને છે કે, આ નિર્ણય કંપની માટે "Sentiment Booster" સાબિત થઈ શકે છે, કારણ કે તે કંપનીને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવાની તક આપશે.