ભારતના આ શહેરમાંથી મળી 9મી સદીની ઐતિહાસિક ધરોહર, 26 મંદિર-26 ગુફાઓની સાથે સાથે મળ્યુ શિવલિંગ

Viral News : ભારતમાં પ્રાચીન કાળથી અનેક સંસ્કૃતિઓ આવી હતી. જેના કેટલાક અવશેષો સમયે સમયે મળતા આવે છે. હાલમાં જ ભારતમાં જ ભારતના એક શહેરમાં આવા પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 10:08 PM
મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાંથી ઐતિહાસિક ધરોહર મળી આવી છે. તેમાં 26 ગુફા, 26 મંદિર, 2 બૌદ્ધ મઠ, 2 સ્તૂપ, 24 લેખો, 46 કલાકૃતિઓ, 19 જળસ્ત્રોત મળી આવ્યા છે. તેમાં શિવલિંગ અને વિષ્ણુના દશાવતારની મૂર્તિઓ પણ છે.

મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાંથી ઐતિહાસિક ધરોહર મળી આવી છે. તેમાં 26 ગુફા, 26 મંદિર, 2 બૌદ્ધ મઠ, 2 સ્તૂપ, 24 લેખો, 46 કલાકૃતિઓ, 19 જળસ્ત્રોત મળી આવ્યા છે. તેમાં શિવલિંગ અને વિષ્ણુના દશાવતારની મૂર્તિઓ પણ છે.

1 / 5
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આ ધરોહર બાંધવગઢના 175 વર્ગ કિલોમીટર વિસ્તારમાં મળી આવ્યો છે. આ બધા અવશેષો 2 હજાર વર્ષ જૂના છે. તેનાથી ઐતિહાસિક અને રસપ્રદ જાણકારીઓ પણ મળી રહી છે.

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આ ધરોહર બાંધવગઢના 175 વર્ગ કિલોમીટર વિસ્તારમાં મળી આવ્યો છે. આ બધા અવશેષો 2 હજાર વર્ષ જૂના છે. તેનાથી ઐતિહાસિક અને રસપ્રદ જાણકારીઓ પણ મળી રહી છે.

2 / 5
મહારાષ્ટ્રમાં જે પ્રકારની ગુફાઓ મળી હતી, તે જ પ્રકારની ગુફાઓ અહિંયા પણ મળી આવી છે. આ 26 ગુફાઓમાં બોદ્વ ધર્મ સાથે સંબંધિત કેટલાક અવશેષો મળી આવ્યા છે.

મહારાષ્ટ્રમાં જે પ્રકારની ગુફાઓ મળી હતી, તે જ પ્રકારની ગુફાઓ અહિંયા પણ મળી આવી છે. આ 26 ગુફાઓમાં બોદ્વ ધર્મ સાથે સંબંધિત કેટલાક અવશેષો મળી આવ્યા છે.

3 / 5
26 પ્રાચીન મંદિરોમાં ભગવાન વિષ્ણુના શયન મુદ્રાની પ્રતિમા સહિત અનેક પ્રતિમાઓ મળી આવી છે.

26 પ્રાચીન મંદિરોમાં ભગવાન વિષ્ણુના શયન મુદ્રાની પ્રતિમા સહિત અનેક પ્રતિમાઓ મળી આવી છે.

4 / 5
બાંધવગઢનો ઐતિહાસિક ઉલ્લેખ નારદ પંચરાત્ર અને શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, રામ ભગવાન અયોધ્યા ફરી આવતા સમયે પોતાના નાના ભાઈ લક્ષ્મણના આ વિસ્તારની ભેટ આપી હતી.

બાંધવગઢનો ઐતિહાસિક ઉલ્લેખ નારદ પંચરાત્ર અને શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, રામ ભગવાન અયોધ્યા ફરી આવતા સમયે પોતાના નાના ભાઈ લક્ષ્મણના આ વિસ્તારની ભેટ આપી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">