બાથરૂમમાં રાખેલી આ વસ્તુઓ તમને બનાવી શકે છે ગરીબ, તરત જ કરી દેજો દૂર

વાસ્તુશાસ્ત્ર અનુસાર, બાથરૂમમાં અમુક વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે. ઘરમાંથી આ વસ્તુઓને તાત્કાલિક દૂર કરવી શ્રેષ્ઠ છે.

| Updated on: Oct 26, 2025 | 12:43 PM
4 / 7
બાથરૂમમાં ક્યારેય ઉંધા ચપ્પલ ન રાખવા જોઈએ. તેમજ ભૂલથી પણ બાથરૂમમાં તૂટેલા ચપ્પલ ન રાખો. આનાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે.

બાથરૂમમાં ક્યારેય ઉંધા ચપ્પલ ન રાખવા જોઈએ. તેમજ ભૂલથી પણ બાથરૂમમાં તૂટેલા ચપ્પલ ન રાખો. આનાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે.

5 / 7
બાથરૂમમાં કે તેની આસપાસ કોઈ છોડ ન રાખો. વાસ્તુ અનુસાર આ યોગ્ય નથી.

બાથરૂમમાં કે તેની આસપાસ કોઈ છોડ ન રાખો. વાસ્તુ અનુસાર આ યોગ્ય નથી.

6 / 7
આ ઉપરાંત, ભૂલથી પણ બાથરૂમમાં ક્યારેય ભીનું કપડું ન છોડો. આનાથી વાસ્તુ દોષ પણ થાય છે. આવી સ્થિતિમાં, તરત જ ભીના કપડા લઈ તેને શુકવી દો.

આ ઉપરાંત, ભૂલથી પણ બાથરૂમમાં ક્યારેય ભીનું કપડું ન છોડો. આનાથી વાસ્તુ દોષ પણ થાય છે. આવી સ્થિતિમાં, તરત જ ભીના કપડા લઈ તેને શુકવી દો.

7 / 7
જો તમે વારંવાર બાથરૂમમાં ડોલ કે ટબ ખાલી છોડી દો છો, તો આવું ન કરો. આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે.

જો તમે વારંવાર બાથરૂમમાં ડોલ કે ટબ ખાલી છોડી દો છો, તો આવું ન કરો. આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે.