
તબલા આકારનો પ્લોટ આગળથી ખુલ્લો અને પાછળથી સાંકડો હોય છે. આ પ્રકારની જમીન પર બનેલા ઘરમાં રહેતા લોકોની સ્થિતિ બહારથી સમુદ્ધ હોય છે. પરંતુ અંદરથી સામાન્ય કરતા પણ ઓછી હોય છે.

આ પ્રકારના ઘરમાં રહેવાથી મિશ્રણ અથવા અશુભ ફળ મળે છે. આ પ્રકારના પ્લોટ માલિકે અવારનવાર લોન લેવાની કે ઉધાર પૈસા લેવાની ફરજ પડે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારના ઘર કે પ્લોટ ખરીદવાની ના પાડવામાં આવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)