Vastu Tips : તમે પણ આ આકારના પ્લોટ પર ઘર બનાવ્યું છે તો ચેતી જજો, જાણો

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ ખાસ છે. જો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો પરિણામો ખૂબ જ શુભ મળે છે. બીજું કે, જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું યોગ્ય પાલન ન કરવામાં આવે તો પરિણામો નકારાત્મક પણ મળી શકે છે.

| Updated on: Aug 20, 2025 | 8:15 AM
4 / 6
તબલા આકારનો પ્લોટ આગળથી ખુલ્લો અને પાછળથી સાંકડો હોય છે. આ પ્રકારની જમીન પર બનેલા ઘરમાં રહેતા લોકોની સ્થિતિ બહારથી સમુદ્ધ હોય છે. પરંતુ અંદરથી સામાન્ય કરતા પણ ઓછી હોય છે.

તબલા આકારનો પ્લોટ આગળથી ખુલ્લો અને પાછળથી સાંકડો હોય છે. આ પ્રકારની જમીન પર બનેલા ઘરમાં રહેતા લોકોની સ્થિતિ બહારથી સમુદ્ધ હોય છે. પરંતુ અંદરથી સામાન્ય કરતા પણ ઓછી હોય છે.

5 / 6
આ પ્રકારના ઘરમાં રહેવાથી મિશ્રણ અથવા અશુભ ફળ મળે છે. આ પ્રકારના પ્લોટ માલિકે અવારનવાર લોન લેવાની કે ઉધાર પૈસા લેવાની ફરજ પડે છે.

આ પ્રકારના ઘરમાં રહેવાથી મિશ્રણ અથવા અશુભ ફળ મળે છે. આ પ્રકારના પ્લોટ માલિકે અવારનવાર લોન લેવાની કે ઉધાર પૈસા લેવાની ફરજ પડે છે.

6 / 6
વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારના ઘર કે પ્લોટ ખરીદવાની ના પાડવામાં આવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારના ઘર કે પ્લોટ ખરીદવાની ના પાડવામાં આવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)