AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : તમે પણ આ આકારના પ્લોટ પર ઘર બનાવ્યું છે તો ચેતી જજો, જાણો

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ ખાસ છે. જો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો પરિણામો ખૂબ જ શુભ મળે છે. બીજું કે, જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું યોગ્ય પાલન ન કરવામાં આવે તો પરિણામો નકારાત્મક પણ મળી શકે છે.

| Updated on: Aug 20, 2025 | 8:15 AM
Share
વાસ્તુશાસ્ત્રમાં ઘર, ઓફિસ સહિત અલગ-અલગ જગ્યાઓ માટે અલગ નિયમો છે. તે અનુસાર જો ઘર બનાવવામાં આવે તો લાભ થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘર, ઓફિસ સહિત અલગ-અલગ જગ્યાઓ માટે અલગ નિયમો છે. તે અનુસાર જો ઘર બનાવવામાં આવે તો લાભ થાય છે.

1 / 6
આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં એ પણ જણાવેલું છે કે ક્યાં આકારના પ્લોટ પર ઘર બનાવવાથી શું લાભ થાય છે અને ક્યાં આકારના પ્લોટ પર ઘર  બનાવવાથી નુકસાન થાય છે.

આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં એ પણ જણાવેલું છે કે ક્યાં આકારના પ્લોટ પર ઘર બનાવવાથી શું લાભ થાય છે અને ક્યાં આકારના પ્લોટ પર ઘર બનાવવાથી નુકસાન થાય છે.

2 / 6
તમે ગોળ પ્લોટ, ચોરસ સહિતના વિવિધ આકારના પ્લોટના નામ સાંભળ્યા હશે. પરંતુ તબલા આકારના પ્લાટ અંગે બહુ જ ઓછા લોકો અવગત હોય છે.

તમે ગોળ પ્લોટ, ચોરસ સહિતના વિવિધ આકારના પ્લોટના નામ સાંભળ્યા હશે. પરંતુ તબલા આકારના પ્લાટ અંગે બહુ જ ઓછા લોકો અવગત હોય છે.

3 / 6
તબલા આકારનો પ્લોટ આગળથી ખુલ્લો અને પાછળથી સાંકડો હોય છે. આ પ્રકારની જમીન પર બનેલા ઘરમાં રહેતા લોકોની સ્થિતિ બહારથી સમુદ્ધ હોય છે. પરંતુ અંદરથી સામાન્ય કરતા પણ ઓછી હોય છે.

તબલા આકારનો પ્લોટ આગળથી ખુલ્લો અને પાછળથી સાંકડો હોય છે. આ પ્રકારની જમીન પર બનેલા ઘરમાં રહેતા લોકોની સ્થિતિ બહારથી સમુદ્ધ હોય છે. પરંતુ અંદરથી સામાન્ય કરતા પણ ઓછી હોય છે.

4 / 6
આ પ્રકારના ઘરમાં રહેવાથી મિશ્રણ અથવા અશુભ ફળ મળે છે. આ પ્રકારના પ્લોટ માલિકે અવારનવાર લોન લેવાની કે ઉધાર પૈસા લેવાની ફરજ પડે છે.

આ પ્રકારના ઘરમાં રહેવાથી મિશ્રણ અથવા અશુભ ફળ મળે છે. આ પ્રકારના પ્લોટ માલિકે અવારનવાર લોન લેવાની કે ઉધાર પૈસા લેવાની ફરજ પડે છે.

5 / 6
વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારના ઘર કે પ્લોટ ખરીદવાની ના પાડવામાં આવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારના ઘર કે પ્લોટ ખરીદવાની ના પાડવામાં આવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

6 / 6

તમારી કારકિર્દીમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">