AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: રસોડામાં આ વસ્તુઓનું ઢોળાવુ ગણાય છે અશુભ ! આર્થિક સંકટ આવી પડશે

વાસ્તુ અનુસાર રસોડામાં કેટલીક વસ્તુઓ પડવું કે ઢોળાવુ એ અશુભ સંકેત માનવામાં આવે છે. આ વસ્તુઓ શું છે અને તેમના પતનથી આપણને કયા સંકેતો મળે છે, લેખમાં વિગતવાર જાણો.

| Updated on: Dec 08, 2024 | 4:40 PM
Share
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુની મદદથી આપણે આપણા જીવનમાંથી નકારાત્મકતાને પણ દૂર કરી શકીએ છીએ. આ ઉપરાંત વાસ્તુમાં કેટલાક એવા સંકેતોનો ઉલ્લેખ છે જે શુભ માનવામાં આવતા નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમારા રસોડામાં હાજર એવી 3 વસ્તુઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેનું વારંવાર ઢોળાવું વાસ્તુમાં અશુભ સંકેત છે. આ વસ્તુઓ શું છે અને તેના પડવાથી આપણને શું સંકેત મળે છે ચાલો જાણીએ અહીં

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુની મદદથી આપણે આપણા જીવનમાંથી નકારાત્મકતાને પણ દૂર કરી શકીએ છીએ. આ ઉપરાંત વાસ્તુમાં કેટલાક એવા સંકેતોનો ઉલ્લેખ છે જે શુભ માનવામાં આવતા નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમારા રસોડામાં હાજર એવી 3 વસ્તુઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેનું વારંવાર ઢોળાવું વાસ્તુમાં અશુભ સંકેત છે. આ વસ્તુઓ શું છે અને તેના પડવાથી આપણને શું સંકેત મળે છે ચાલો જાણીએ અહીં

1 / 6
રસોડામાં કેટલીક વસ્તુઓનું વારંવાર ઢોળાવુ શુભ નથી. સામાન્ય રીતે રસોડામાં વસ્તુઓ પડવી સામાન્ય વાત છે, પરંતુ જો કેટલીક વસ્તુઓ વારંવાર પડી કે ઢોળાઈ જતી હોય તો તે ખરાબ સંકેત હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં અમુક ચોક્કસ વસ્તુઓ વારંવાર ઢોળાવી આવી રહેલી મુશ્કેલીનો સંકેત હોઈ શકે છે.

રસોડામાં કેટલીક વસ્તુઓનું વારંવાર ઢોળાવુ શુભ નથી. સામાન્ય રીતે રસોડામાં વસ્તુઓ પડવી સામાન્ય વાત છે, પરંતુ જો કેટલીક વસ્તુઓ વારંવાર પડી કે ઢોળાઈ જતી હોય તો તે ખરાબ સંકેત હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં અમુક ચોક્કસ વસ્તુઓ વારંવાર ઢોળાવી આવી રહેલી મુશ્કેલીનો સંકેત હોઈ શકે છે.

2 / 6
રસોડામાં દૂધ ઢોળાવું  : વાસ્તુશાસ્ત્રમાં દૂધ ઢોળાવું શુભ સંકેત માનવામાં આવતું નથી. દૂધ ચંદ્ર ગ્રહ સાથે સંકળાયેલું છે અને તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક પણ છે. જો રસોડામાં દૂધ ઢોળવાની ઘટના વારંવાર બની રહી છે, તો સમજી લો કે પરિવારમાં કોઈને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે અથવા મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. તેથી, દૂધ ઢોળાયા પછી, તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને શિવલિંગ પર દૂધ ચઢાવવું જોઈએ. આમ કરવાથી તમારી સામે આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

રસોડામાં દૂધ ઢોળાવું : વાસ્તુશાસ્ત્રમાં દૂધ ઢોળાવું શુભ સંકેત માનવામાં આવતું નથી. દૂધ ચંદ્ર ગ્રહ સાથે સંકળાયેલું છે અને તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક પણ છે. જો રસોડામાં દૂધ ઢોળવાની ઘટના વારંવાર બની રહી છે, તો સમજી લો કે પરિવારમાં કોઈને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે અથવા મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. તેથી, દૂધ ઢોળાયા પછી, તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને શિવલિંગ પર દૂધ ચઢાવવું જોઈએ. આમ કરવાથી તમારી સામે આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

3 / 6
દૂધ ઉભરાવું : જો ગેસ પર મૂકેલું ઉભરાઈ જાય તો તે પણ અશુભ સંકેત માનવામાં આવે છે. દૂધનો સંબંધ ચંદ્રમાં સાથે હોય છે. દૂધને ગરમ કરવા માટે અગ્નિનો ઉપયોગ થાય છે જે મંગળનો કારક હોય છે. શાસ્ત્ર અનુસાર મંગળ અને ચંદ્રની વૃત્તિ વિપરીત હોય છે. જ્યારે ઉકળતું દૂધ અગ્નિમાં પડે છે તો તેનાથી ઘરમાં કલેશની સ્થિતિ ઉત્પન થાય છે. તેથી ઘરમાં જ્યારે દૂધ ગરમ કરો ત્યારે હંમેશા સાવધાની રાખવી કે દૂધ ઉભરાઈ ન જાય.

દૂધ ઉભરાવું : જો ગેસ પર મૂકેલું ઉભરાઈ જાય તો તે પણ અશુભ સંકેત માનવામાં આવે છે. દૂધનો સંબંધ ચંદ્રમાં સાથે હોય છે. દૂધને ગરમ કરવા માટે અગ્નિનો ઉપયોગ થાય છે જે મંગળનો કારક હોય છે. શાસ્ત્ર અનુસાર મંગળ અને ચંદ્રની વૃત્તિ વિપરીત હોય છે. જ્યારે ઉકળતું દૂધ અગ્નિમાં પડે છે તો તેનાથી ઘરમાં કલેશની સ્થિતિ ઉત્પન થાય છે. તેથી ઘરમાં જ્યારે દૂધ ગરમ કરો ત્યારે હંમેશા સાવધાની રાખવી કે દૂધ ઉભરાઈ ન જાય.

4 / 6
રસોડામાં મીઠું ઢોળાવું : મીઠું એક એવો પદાર્થ છે જેનો ઉપયોગ ઘરમાં વારંવાર થાય છે. મીઠું શુક્ર અને ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે. રસોડામાં મીઠું ઢોળાવું એ પણ સારો સંકેત નથી. જો તમારા રસોડામાં મીઠું વારંવાર ઢોળાતુ રહે છે તો સમજી લેવું કે તમારે માત્ર પૈસા જ નહીં પરંતુ વૈવાહિક જીવનમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મીઠું વારંવાર ઢોળાવું એ પણ તમારી આર્થિક નબળાઈની નિશાની છે.તેથી, પૈસા અને વૈવાહિક જીવન સંબંધિત સમસ્યાઓથી બચવા માટે તમારે લક્ષ્મી-નારાયણની પૂજા કરવી જોઈએ અને શુક્રવારે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

રસોડામાં મીઠું ઢોળાવું : મીઠું એક એવો પદાર્થ છે જેનો ઉપયોગ ઘરમાં વારંવાર થાય છે. મીઠું શુક્ર અને ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે. રસોડામાં મીઠું ઢોળાવું એ પણ સારો સંકેત નથી. જો તમારા રસોડામાં મીઠું વારંવાર ઢોળાતુ રહે છે તો સમજી લેવું કે તમારે માત્ર પૈસા જ નહીં પરંતુ વૈવાહિક જીવનમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મીઠું વારંવાર ઢોળાવું એ પણ તમારી આર્થિક નબળાઈની નિશાની છે.તેથી, પૈસા અને વૈવાહિક જીવન સંબંધિત સમસ્યાઓથી બચવા માટે તમારે લક્ષ્મી-નારાયણની પૂજા કરવી જોઈએ અને શુક્રવારે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

5 / 6
સરસવનું તેલ ઢોળાવુ  : જો તમારા રસોડામાં ક્યારેય સરસવનું તેલ છલકાય કે ઢોળાઈ જાય છે, તો તેને બિલકુલ અવગણશો નહીં. આ એ વાતનો સંકેત છે કે તમે અથવા તમારા પરિવારના કોઈપણ સભ્ય શનિ દોષ હેઠળ છો અને શનિ ગ્રહ સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. તેથી શનિ દોષના કારણે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કામ પણ બગડી જાય છે. તેથી દર શનિવારે એક પાત્રમાં થોડું તેલ ભરો અને પરિવારના સભ્યોના હાથને સ્પર્શ કરાવી તેનું દાન કરો

સરસવનું તેલ ઢોળાવુ : જો તમારા રસોડામાં ક્યારેય સરસવનું તેલ છલકાય કે ઢોળાઈ જાય છે, તો તેને બિલકુલ અવગણશો નહીં. આ એ વાતનો સંકેત છે કે તમે અથવા તમારા પરિવારના કોઈપણ સભ્ય શનિ દોષ હેઠળ છો અને શનિ ગ્રહ સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. તેથી શનિ દોષના કારણે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કામ પણ બગડી જાય છે. તેથી દર શનિવારે એક પાત્રમાં થોડું તેલ ભરો અને પરિવારના સભ્યોના હાથને સ્પર્શ કરાવી તેનું દાન કરો

6 / 6
g clip-path="url(#clip0_868_265)">