Photos : જોશીમઠની ધરતી ફાટી, ભૂસ્ખલનને કારણે એશિયાનો સૌથી લાંબો રોપ-વે બંધ

Joshimath Sinking:ઉત્તરાખંડમાં આવેલા જોશીમઠને બદ્રીનાથનો દ્વાર માનવામાં આવે છે. આ જ જોશીમઠમાં હાલમાં ભારે ભૂસખ્લન જોવા મળી રહ્યું છે. જોશીમઠના રસ્તાઓ અને લોકોના ઘરોમાં તિરાડ જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 5:17 PM
ઉત્તરાખંડમાં આવેલા જોશીમઠથી હાલમાં ચોંકવનારા વીડિયો અને ફોટો સામે આવી રહ્યા છે. આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે જોશીમઠની જમીન ફાટી રહી છે, લોકોના ઘરોમાં પણ મોટી મોટી તિરાડો પડી રહી છે.

ઉત્તરાખંડમાં આવેલા જોશીમઠથી હાલમાં ચોંકવનારા વીડિયો અને ફોટો સામે આવી રહ્યા છે. આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે જોશીમઠની જમીન ફાટી રહી છે, લોકોના ઘરોમાં પણ મોટી મોટી તિરાડો પડી રહી છે.

1 / 5
વાયરલ ફોટોમાં જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં તિરાડો પડી છે. લાગી રહ્યું છે કે કોઈ ભૂકંપને કારણે જોશીમઠની આવી હાલત થઈ છે. પણ હકીકત કઈક અલગ જ છે.

વાયરલ ફોટોમાં જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં તિરાડો પડી છે. લાગી રહ્યું છે કે કોઈ ભૂકંપને કારણે જોશીમઠની આવી હાલત થઈ છે. પણ હકીકત કઈક અલગ જ છે.

2 / 5
લોકોનું કહેવું છે કે વિષ્ણુગઢ જળ વિદ્યુત પરિયોજનાની સુરંગના કામને કારણે જોશીમઠમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. જોશીમઠના મકાનો, દુકાનો અને હોટલો પર તિરાડ જોવા મળી રહી છે.

લોકોનું કહેવું છે કે વિષ્ણુગઢ જળ વિદ્યુત પરિયોજનાની સુરંગના કામને કારણે જોશીમઠમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. જોશીમઠના મકાનો, દુકાનો અને હોટલો પર તિરાડ જોવા મળી રહી છે.

3 / 5
આ ભૂસ્ખલનને કારણે જોશીમઠના 30 જેટલા પરિવારોએ સ્થાનાંતર કર્યુ છે. જોશીમઠમાં પ્રવાસન ઉદ્યોગને પણ તેને કારણે ભારે નુકશાન થયુ છે. હોટેલોમાં તિરાડને કારણે બુકિંગ પણ ઓછું થઈ ગયુ છે. જેને કારણે લોકોને ગુજરાન ચલવવામાં મુશ્કેલી થઈ રહી છે.

આ ભૂસ્ખલનને કારણે જોશીમઠના 30 જેટલા પરિવારોએ સ્થાનાંતર કર્યુ છે. જોશીમઠમાં પ્રવાસન ઉદ્યોગને પણ તેને કારણે ભારે નુકશાન થયુ છે. હોટેલોમાં તિરાડને કારણે બુકિંગ પણ ઓછું થઈ ગયુ છે. જેને કારણે લોકોને ગુજરાન ચલવવામાં મુશ્કેલી થઈ રહી છે.

4 / 5
જોશીમઠમાં ભૂસ્ખલનના જોખમને કારણે એશિયાનો સૌથી લાંબો રોપ-વે પણ બંધ કરવામાં આવ્યો છે. જોશીમઠના લોકોમાં આ ઘટનાઓને કારણે ડર અને રોષનો મહોલ છે.

જોશીમઠમાં ભૂસ્ખલનના જોખમને કારણે એશિયાનો સૌથી લાંબો રોપ-વે પણ બંધ કરવામાં આવ્યો છે. જોશીમઠના લોકોમાં આ ઘટનાઓને કારણે ડર અને રોષનો મહોલ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">