દેશમાં 3 વર્ષમાં 26,000 લોકોએ કરી આત્મહત્યા, નોટબંધી, બેરોજગારી અને દેવુ મુખ્ય કારણ
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જવાબ આપ્યો છે કે દેવું અને નાદારીને કારણે વર્ષ 2018માં 4970, વર્ષ 2019માં 5908 અને 2020માં 5213 લોકોએ આત્મહત્યા કરી છે.
Latest News Updates
Most Read Stories