ઔષધીય ગુણોથી ભરપૂર છે તુલસીની ચા, સ્વાસ્થ્યને મળશે અદ્ભુત ફાયદા

Tulsi Tea: તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 9:39 PM
તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે. તેમાં એન્ટિફંગલ, એન્ટિવાયરસ, એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. તમે તુલસીવાળી ચા પણ પી શકો છો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે. તેમાં એન્ટિફંગલ, એન્ટિવાયરસ, એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. તમે તુલસીવાળી ચા પણ પી શકો છો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

1 / 5
પાચન તંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીની ચા તમારા પાચન તંત્રને સ્વસ્થ રાખશે. તે પાચન સંબધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરુપ થશે. તે ખાંસી અને ગેસ જેવી સમસ્યાઓને પણ દૂર ભગાડે છે.

પાચન તંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીની ચા તમારા પાચન તંત્રને સ્વસ્થ રાખશે. તે પાચન સંબધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરુપ થશે. તે ખાંસી અને ગેસ જેવી સમસ્યાઓને પણ દૂર ભગાડે છે.

2 / 5
બ્લડ પ્રેશર - તુલસીની ચા તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે. તુલસીમાં જે પોટેશિયમ હોય છે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

બ્લડ પ્રેશર - તુલસીની ચા તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે. તુલસીમાં જે પોટેશિયમ હોય છે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

3 / 5
અનિદ્રા - તુલસીમાં એન્ટી સ્ટ્રેસ ગુણ હોય છે, જે મગજને શાંત કરીને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.

અનિદ્રા - તુલસીમાં એન્ટી સ્ટ્રેસ ગુણ હોય છે, જે મગજને શાંત કરીને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.

4 / 5
ત્વચા માટે લાભદાયક -  તુલસીની ચામાં જે એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને સુરક્ષિત રાખશે. અને ત્વચાની સમસ્યાને દૂર કરે છે.

ત્વચા માટે લાભદાયક - તુલસીની ચામાં જે એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને સુરક્ષિત રાખશે. અને ત્વચાની સમસ્યાને દૂર કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">