Health: તુલસી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કેટલીક સમસ્યાઓમાં તેનું સેવન ન કરવુ જોઇએ

આયુર્વેદમાં તુલસીને ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. તુલસીનો ઉપયોગ તમામ રોગોની સારવાર માટે થાય છે. પરંતુ કેટલાક ખાસ સંજોગોમાં તુલસીનું સેવન તમારા માટે મુશ્કેલી વધારી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 2:06 PM
તુલસીનો છોડ દરેક ઘરમાં સરળતાથી મળી જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તુલસીના ઘણા ફાયદા છે. આયુર્વેદમાં તુલસીના પાનનો ઉપયોગ તમામ રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ કેટલીક બીમારીઓમાં તુલસીના સેવનથી સમસ્યા વધી શકે છે, જેના વિશે લોકો જાણતા નથી.

તુલસીનો છોડ દરેક ઘરમાં સરળતાથી મળી જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તુલસીના ઘણા ફાયદા છે. આયુર્વેદમાં તુલસીના પાનનો ઉપયોગ તમામ રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ કેટલીક બીમારીઓમાં તુલસીના સેવનથી સમસ્યા વધી શકે છે, જેના વિશે લોકો જાણતા નથી.

1 / 5
તુલસીના પાન લોહીને પાતળું કરે છે. જો તમને ઈજા થઈ હોય અને લોહી નીકળતું હોય તો તમારે તુલસીનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય જો તમે કોઈ સર્જરી કરાવવા જઈ રહ્યા હોવ તો થોડા સમય પહેલા તુલસીનું સેવન બંધ કરી દો.

તુલસીના પાન લોહીને પાતળું કરે છે. જો તમને ઈજા થઈ હોય અને લોહી નીકળતું હોય તો તમારે તુલસીનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય જો તમે કોઈ સર્જરી કરાવવા જઈ રહ્યા હોવ તો થોડા સમય પહેલા તુલસીનું સેવન બંધ કરી દો.

2 / 5
દરેક વસ્તુનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. ઘણી વખત લોકો લાભ મેળવવા માટે તેનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના વધુ પડતા સેવનથી સ્ત્રી અને પુરૂષ બંનેની પ્રજનન ક્ષમતા પર અસર પડી શકે છે. તેનાથી શુક્રાણુઓની સંખ્યા ઘટી શકે છે. તેમજ સ્ત્રીઓમાં ગર્ભાશયમાં ફળદ્રુપ ઇંડા રહેવાની સંભાવના પણ ઓછી થઈ શકે છે. જો તમે વંધ્યત્વની સારવાર કરાવી રહ્યા છો, તો તજજ્ઞની સલાહ લીધા પછી જ તુલસીનું સેવન કરો.

દરેક વસ્તુનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. ઘણી વખત લોકો લાભ મેળવવા માટે તેનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના વધુ પડતા સેવનથી સ્ત્રી અને પુરૂષ બંનેની પ્રજનન ક્ષમતા પર અસર પડી શકે છે. તેનાથી શુક્રાણુઓની સંખ્યા ઘટી શકે છે. તેમજ સ્ત્રીઓમાં ગર્ભાશયમાં ફળદ્રુપ ઇંડા રહેવાની સંભાવના પણ ઓછી થઈ શકે છે. જો તમે વંધ્યત્વની સારવાર કરાવી રહ્યા છો, તો તજજ્ઞની સલાહ લીધા પછી જ તુલસીનું સેવન કરો.

3 / 5
તુલસી પ્રકૃતિમાં ગરમ ​​હોય છે, તેથી સગર્ભા સ્ત્રીઓએ તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. તુલસીમાં યુજેનોલ જોવા મળે છે, જેના કારણે ગર્ભાશયમાં સંકોચન થઈ શકે. તે કસુવાવડનું જોખમ પણ વધારી શકે છે. આવી સ્થિતિમાં, તુલસીનું સેવન કરતા પહેલા, ચોક્કસ તજજ્ઞની સલાહ લો.

તુલસી પ્રકૃતિમાં ગરમ ​​હોય છે, તેથી સગર્ભા સ્ત્રીઓએ તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. તુલસીમાં યુજેનોલ જોવા મળે છે, જેના કારણે ગર્ભાશયમાં સંકોચન થઈ શકે. તે કસુવાવડનું જોખમ પણ વધારી શકે છે. આવી સ્થિતિમાં, તુલસીનું સેવન કરતા પહેલા, ચોક્કસ તજજ્ઞની સલાહ લો.

4 / 5
તુલસીનું સેવન કરતા હોવ તો તેને ક્યારેય દાંત વડે ચાવવું નહીં. તુલસીના પાનમાં પારો હોય છે, તે દાંત માટે સારો માનવામાં આવતું નથી. તુલસીના પાનમાં આર્સેનિક પણ જોવા મળે છે, જે દાંતને નુકસાન પહોંચાડે છે. તુલસીનું સેવન હંમેશા પાણી અથવા અન્ય કોઈ વસ્તુ સાથે ગળી જઇને કરો અથવા તેને પાણી અથવા ચામાં ઉકાળો.

તુલસીનું સેવન કરતા હોવ તો તેને ક્યારેય દાંત વડે ચાવવું નહીં. તુલસીના પાનમાં પારો હોય છે, તે દાંત માટે સારો માનવામાં આવતું નથી. તુલસીના પાનમાં આર્સેનિક પણ જોવા મળે છે, જે દાંતને નુકસાન પહોંચાડે છે. તુલસીનું સેવન હંમેશા પાણી અથવા અન્ય કોઈ વસ્તુ સાથે ગળી જઇને કરો અથવા તેને પાણી અથવા ચામાં ઉકાળો.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">