Paryushan Special Recipes : જૈન ધર્મનો પવિત્ર પર્વ પર્યુષણમાં આ ખાસ વાનગીઓ એક વાર ઘરે ટ્રાય કરો

પર્યુષણએ જૈન ધર્મના લોકો માટે પવિત્ર પર્વ માનવામાં આવે છે. જે સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં લગભગ 8 થી 10 દિવસ સુધી રહે છે. જૈનો માટે આ સૌથી મહત્વપૂર્ણ તહેવારો છે અને વર્ષનો તે સમય છે જ્યારે જૈન ધર્મના નિયમોનું વધુ કડક રીતે પાલન કરવામાં આવે છે. પર્યુષણ એ જૈન ધર્મના 5 મુખ્ય નિયમો - અહિંસા, સત્ય,અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું કડક પાલન કરે છે . ત્યારે આ સમયગાળામાં શું ખાઈ શકાય તે જણાવીશું.

| Updated on: Aug 21, 2025 | 8:04 AM
4 / 6
તેમજ ચણા દાળ સીક કબાબ ખાઈ શકો છો. જે ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. આ પવિત્ર સમયગાળામાં તમે કાચા કેળાના ચિપ્સ, કેળાના ભજીયા બનાવીને ખાઈ શકો છો.

તેમજ ચણા દાળ સીક કબાબ ખાઈ શકો છો. જે ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. આ પવિત્ર સમયગાળામાં તમે કાચા કેળાના ચિપ્સ, કેળાના ભજીયા બનાવીને ખાઈ શકો છો.

5 / 6
જુવાર ધાણીએ બીજો સૂકો નાસ્તો છે જે બનાવવા માટે સરળ છે. તળેલી મગફળી અને સૂકા નારિયેળના ટુકડા ખૂબ જ સારી ક્રંચ ઉમેરે છે.

જુવાર ધાણીએ બીજો સૂકો નાસ્તો છે જે બનાવવા માટે સરળ છે. તળેલી મગફળી અને સૂકા નારિયેળના ટુકડા ખૂબ જ સારી ક્રંચ ઉમેરે છે.

6 / 6
આ ઉપરાંત બાજરીની ખીચડી, ગુજરાતમાં બનતી મગની છૂટી દાળ તેમજ કાકડી- ચણા દાળનું શાક બનાવી શકો છો. જેને તમે પરોઠા, રોટલી સાથે ખાઈ શકો છો.

આ ઉપરાંત બાજરીની ખીચડી, ગુજરાતમાં બનતી મગની છૂટી દાળ તેમજ કાકડી- ચણા દાળનું શાક બનાવી શકો છો. જેને તમે પરોઠા, રોટલી સાથે ખાઈ શકો છો.