Paryushan Special Recipes : જૈન ધર્મનો પવિત્ર પર્વ પર્યુષણમાં આ ખાસ વાનગીઓ એક વાર ઘરે ટ્રાય કરો
પર્યુષણએ જૈન ધર્મના લોકો માટે પવિત્ર પર્વ માનવામાં આવે છે. જે સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં લગભગ 8 થી 10 દિવસ સુધી રહે છે. જૈનો માટે આ સૌથી મહત્વપૂર્ણ તહેવારો છે અને વર્ષનો તે સમય છે જ્યારે જૈન ધર્મના નિયમોનું વધુ કડક રીતે પાલન કરવામાં આવે છે. પર્યુષણ એ જૈન ધર્મના 5 મુખ્ય નિયમો - અહિંસા, સત્ય,અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું કડક પાલન કરે છે . ત્યારે આ સમયગાળામાં શું ખાઈ શકાય તે જણાવીશું.