
લેહ ફ્લાઈટ મારફતે પહોંચી તમે ત્યાં આવેલા સ્થાનિક જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકો છો. જેમાં શાંતિ સ્તૂપા, લેહ પેલેસને નિહાળી શકો છો. આ સ્થળો સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. Day - 2 બીજા દિવસે સ્થાનિક ટેક્સી દ્વારા લામાયુરુ મઠ અને મૂનલેન્ડની મુલાકાત લઈ શકો છો. લામાયુરુથી આશરે 4 કલાકની ડ્રાઈવ બાદ મૂન લેન્ડ અને પહોંચી શકો છો. તમે અલ્ચી મઠની પણ મુલાકાત લઈ શકો છો. Day - 3 તમે નુબ્રા વેલીની મુલાકાત લઈ શકો છો. તેમજ પેનામિક હોટ સ્પ્રિંગ્સની મુલાકાત લઈ શકો છો. આ સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. Day - 4 તમે ચોથા દિવસે પેંગોંગ તળાવની મુલાકાત લઈ શકો છો. પેંગોંગ લેક પાસે તમે ફોટોગ્રાફી કરી શકો છો. Day - 5 પાંચમાં દિવસે તમે થિક્સી મઠની મુલાકાત લઈને તમે મુલાકાત લઈને અમદાવાદ આવવા રવાના થઈ શકો છો.

તમે લેહમાં પહોંચ્યા પછી શાંતિ સ્તૂપા, લેહ પેલેસને નિહાળી શકો છો. આ સ્થળો સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. Day - 2 બીજા દિવસે સ્થાનિક ટેક્સી દ્વારા લામાયુરુ મઠ અને મૂનલેન્ડની મુલાકાત લઈ શકો છો. લામાયુરુથી આશરે 4 કલાકની ડ્રાઈવ બાદ મૂન લેન્ડ અને પહોંચી શકો છો. તમે અલ્ચી મઠની પણ મુલાકાત લઈ શકો છો. Day - 3 તમે નુબ્રા વેલીની મુલાકાત લઈ શકો છો. તેમજ પેનામિક હોટ સ્પ્રિંગ્સની મુલાકાત લઈ શકો છો. આ સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. Day - 4 તમે ચોથા દિવસે પેંગોંગ તળાવની મુલાકાત લઈ શકો છો.Day - 5 તમે ત્સોમ મોરીરી તળાવની મુલાકાત લઈ શકો છો. Day - 6 તમે છઠ્ઠા દિવસે ખારદુંગ લા પાસની મુલાકાત લો, સ્થાનિક મઠોની મુલાકાત લઈ શકો છો. જ્યારે Day - 7 ના રોજ લેહની લોકલ સ્થળોની મુલાકાત લઈને તમે અમદાવાદ પરત ફરી શકો છો.
Published On - 2:28 pm, Sun, 8 December 24