Travel Tips : દેશના એ પાંચ સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય જ્યાં બાળકોની સાથે મોટેરાઓને પણ પડશે મજા

આપણા ભારતમાં ઘણા રાજ્યો એવા છે જ્યાં દેશના જાણીતા પ્રાણીસંગ્રહાલયો આવેલા છે. જેની લોકોને ભાગ્યે જ જાણકારી હશે. આજે આ આર્ટિકલમાં અમે તમને દેશના એવા પાંચ પ્રાણી સંગ્રહાલય વિષે જણાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 8:52 AM
દિલ્હી ઝૂઃ એવું કહેવાય છે કે દિલ્હી ઝૂ એશિયાના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલયોમાંનું એક છે. તે વર્ષ 1959 માં બનાવવામાં આવ્યું હતું. આ પ્રાણી સંગ્રહાલયમાં એક પુસ્તકાલય પણ છે, જ્યાં પ્રાણીઓ અને છોડ વિશે માહિતી લઈ શકાય છે.

દિલ્હી ઝૂઃ એવું કહેવાય છે કે દિલ્હી ઝૂ એશિયાના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલયોમાંનું એક છે. તે વર્ષ 1959 માં બનાવવામાં આવ્યું હતું. આ પ્રાણી સંગ્રહાલયમાં એક પુસ્તકાલય પણ છે, જ્યાં પ્રાણીઓ અને છોડ વિશે માહિતી લઈ શકાય છે.

1 / 5
ઓડિશાનું પ્રાણી સંગ્રહાલય: રાજધાની ભુવનેશ્વરમાં સ્થિત આ પ્રાણી સંગ્રહાલય નંદનકનન તરીકે ઓળખાય છે. 400 હેક્ટરમાં ફેલાયેલા આ પ્રાણી સંગ્રહાલયને વર્ષ 1979માં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. ઓડિશામાં આ એક મોટું પર્યટન સ્થળ છે.

ઓડિશાનું પ્રાણી સંગ્રહાલય: રાજધાની ભુવનેશ્વરમાં સ્થિત આ પ્રાણી સંગ્રહાલય નંદનકનન તરીકે ઓળખાય છે. 400 હેક્ટરમાં ફેલાયેલા આ પ્રાણી સંગ્રહાલયને વર્ષ 1979માં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. ઓડિશામાં આ એક મોટું પર્યટન સ્થળ છે.

2 / 5
આસામ ઝૂ: બંગાળ ટાઈગર ઉપરાંત, તમે આ પ્રાણી સંગ્રહાલયમાં હિમાલયન બ્લેક બેર જેવા દુર્લભ પ્રાણીઓ પણ જોઈ શકો છો. તે ઉત્તરપૂર્વમાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય માનવામાં આવે છે.

આસામ ઝૂ: બંગાળ ટાઈગર ઉપરાંત, તમે આ પ્રાણી સંગ્રહાલયમાં હિમાલયન બ્લેક બેર જેવા દુર્લભ પ્રાણીઓ પણ જોઈ શકો છો. તે ઉત્તરપૂર્વમાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય માનવામાં આવે છે.

3 / 5
મૈસૂર ઝૂઃ કર્ણાટકના મૈસૂરમાં આવેલું આ પ્રાણી સંગ્રહાલય વિશ્વના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયોમાંનું એક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે વર્ષ 1892 માં બનાવવામાં આવ્યું હતું અને તેની પ્રાચીન સંસ્કૃતિ પ્રવાસીઓને આકર્ષે છે.

મૈસૂર ઝૂઃ કર્ણાટકના મૈસૂરમાં આવેલું આ પ્રાણી સંગ્રહાલય વિશ્વના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયોમાંનું એક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે વર્ષ 1892 માં બનાવવામાં આવ્યું હતું અને તેની પ્રાચીન સંસ્કૃતિ પ્રવાસીઓને આકર્ષે છે.

4 / 5
હૈદરાબાદ ઝૂ: તેને નેહરુ જીઓલોજિકલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે તે 380 એકરમાં ફેલાયેલું છે અને તેની સ્થાપના 1963માં થઈ હતી. અહીં હાજર એક વિશાળ તળાવ આ પ્રાણી સંગ્રહાલયની સુંદરતામાં વધુ વધારો કરે છે.

હૈદરાબાદ ઝૂ: તેને નેહરુ જીઓલોજિકલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે તે 380 એકરમાં ફેલાયેલું છે અને તેની સ્થાપના 1963માં થઈ હતી. અહીં હાજર એક વિશાળ તળાવ આ પ્રાણી સંગ્રહાલયની સુંદરતામાં વધુ વધારો કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">