Travel Tips : દેશના એ પાંચ સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય જ્યાં બાળકોની સાથે મોટેરાઓને પણ પડશે મજા

આપણા ભારતમાં ઘણા રાજ્યો એવા છે જ્યાં દેશના જાણીતા પ્રાણીસંગ્રહાલયો આવેલા છે. જેની લોકોને ભાગ્યે જ જાણકારી હશે. આજે આ આર્ટિકલમાં અમે તમને દેશના એવા પાંચ પ્રાણી સંગ્રહાલય વિષે જણાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 8:52 AM
દિલ્હી ઝૂઃ એવું કહેવાય છે કે દિલ્હી ઝૂ એશિયાના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલયોમાંનું એક છે. તે વર્ષ 1959 માં બનાવવામાં આવ્યું હતું. આ પ્રાણી સંગ્રહાલયમાં એક પુસ્તકાલય પણ છે, જ્યાં પ્રાણીઓ અને છોડ વિશે માહિતી લઈ શકાય છે.

દિલ્હી ઝૂઃ એવું કહેવાય છે કે દિલ્હી ઝૂ એશિયાના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલયોમાંનું એક છે. તે વર્ષ 1959 માં બનાવવામાં આવ્યું હતું. આ પ્રાણી સંગ્રહાલયમાં એક પુસ્તકાલય પણ છે, જ્યાં પ્રાણીઓ અને છોડ વિશે માહિતી લઈ શકાય છે.

1 / 5
ઓડિશાનું પ્રાણી સંગ્રહાલય: રાજધાની ભુવનેશ્વરમાં સ્થિત આ પ્રાણી સંગ્રહાલય નંદનકનન તરીકે ઓળખાય છે. 400 હેક્ટરમાં ફેલાયેલા આ પ્રાણી સંગ્રહાલયને વર્ષ 1979માં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. ઓડિશામાં આ એક મોટું પર્યટન સ્થળ છે.

ઓડિશાનું પ્રાણી સંગ્રહાલય: રાજધાની ભુવનેશ્વરમાં સ્થિત આ પ્રાણી સંગ્રહાલય નંદનકનન તરીકે ઓળખાય છે. 400 હેક્ટરમાં ફેલાયેલા આ પ્રાણી સંગ્રહાલયને વર્ષ 1979માં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. ઓડિશામાં આ એક મોટું પર્યટન સ્થળ છે.

2 / 5
આસામ ઝૂ: બંગાળ ટાઈગર ઉપરાંત, તમે આ પ્રાણી સંગ્રહાલયમાં હિમાલયન બ્લેક બેર જેવા દુર્લભ પ્રાણીઓ પણ જોઈ શકો છો. તે ઉત્તરપૂર્વમાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય માનવામાં આવે છે.

આસામ ઝૂ: બંગાળ ટાઈગર ઉપરાંત, તમે આ પ્રાણી સંગ્રહાલયમાં હિમાલયન બ્લેક બેર જેવા દુર્લભ પ્રાણીઓ પણ જોઈ શકો છો. તે ઉત્તરપૂર્વમાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય માનવામાં આવે છે.

3 / 5
મૈસૂર ઝૂઃ કર્ણાટકના મૈસૂરમાં આવેલું આ પ્રાણી સંગ્રહાલય વિશ્વના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયોમાંનું એક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે વર્ષ 1892 માં બનાવવામાં આવ્યું હતું અને તેની પ્રાચીન સંસ્કૃતિ પ્રવાસીઓને આકર્ષે છે.

મૈસૂર ઝૂઃ કર્ણાટકના મૈસૂરમાં આવેલું આ પ્રાણી સંગ્રહાલય વિશ્વના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયોમાંનું એક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે વર્ષ 1892 માં બનાવવામાં આવ્યું હતું અને તેની પ્રાચીન સંસ્કૃતિ પ્રવાસીઓને આકર્ષે છે.

4 / 5
હૈદરાબાદ ઝૂ: તેને નેહરુ જીઓલોજિકલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે તે 380 એકરમાં ફેલાયેલું છે અને તેની સ્થાપના 1963માં થઈ હતી. અહીં હાજર એક વિશાળ તળાવ આ પ્રાણી સંગ્રહાલયની સુંદરતામાં વધુ વધારો કરે છે.

હૈદરાબાદ ઝૂ: તેને નેહરુ જીઓલોજિકલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે તે 380 એકરમાં ફેલાયેલું છે અને તેની સ્થાપના 1963માં થઈ હતી. અહીં હાજર એક વિશાળ તળાવ આ પ્રાણી સંગ્રહાલયની સુંદરતામાં વધુ વધારો કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">