Travel tips : ગુજરાતમાં આવેલા એશિયાનું સૌથી મોટા ગણપતિ મંદિરે ,માતા-પિતાને લઈ દર્શન કરવાનો પ્લાન બનાવો

ગણેશ ચતુર્થીનો તહેવાર બધા લોકો સાથે મળીને ઉજવે છે. જેને લઈ તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે. જો તમે પણ તમારા ગણેશ ચતુર્થી પર કોઈ ગણપતિ મંદિર દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આજે અમે તમને અમદાવાદના ફેમસ ગણપતિ મંદિર વિશે જણાવીશું.

| Updated on: Aug 20, 2025 | 3:35 PM
4 / 6
મંદિરમાં બાળકો માટે એક મનોરંજન પાર્ક પણ છે જ્યાં બાળકો આખો દિવસ રમી શકે છે. મંદિરમાં ભક્તો માટે રહેવા માટે એસી અને નોન-એસી રૂમ ઉપલબ્ધ છે. મંદિરમાં ભક્તો માટે યજ્ઞશાળા પણ છે જ્યાં પંડિતો દ્વારા સંપૂર્ણ વિધિ સાથે યજ્ઞ કરવામાં આવે છે.

મંદિરમાં બાળકો માટે એક મનોરંજન પાર્ક પણ છે જ્યાં બાળકો આખો દિવસ રમી શકે છે. મંદિરમાં ભક્તો માટે રહેવા માટે એસી અને નોન-એસી રૂમ ઉપલબ્ધ છે. મંદિરમાં ભક્તો માટે યજ્ઞશાળા પણ છે જ્યાં પંડિતો દ્વારા સંપૂર્ણ વિધિ સાથે યજ્ઞ કરવામાં આવે છે.

5 / 6
સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાંનું એક છે. અમદાવાદ નજીક રહેતા લોકો વીકએન્ડમાં એક વખત આ ગણપતિ મંદિરની જરુર મુલાકાત લે છે.

સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાંનું એક છે. અમદાવાદ નજીક રહેતા લોકો વીકએન્ડમાં એક વખત આ ગણપતિ મંદિરની જરુર મુલાકાત લે છે.

6 / 6
આ મંદિરમાં પણ ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. તમે પણ ગુજરાતમાં આવેલા આ તમામ પ્રસિદ્ધ મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો

આ મંદિરમાં પણ ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. તમે પણ ગુજરાતમાં આવેલા આ તમામ પ્રસિદ્ધ મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો