Travel: મુસાફરી કરતી વખતે બહારનો ખોરાક નથી લેવા માગતા ? આ ખોરાક સાથે લઇ જાઓ, તે જલ્દી બગડશે નહીં

મુસાફરીમાં બહાર ખાવાની મજા જ અલગ હોય છે, પરંતુ બહાર જમવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. જો તમે ટ્રાવેલ દરમિયાન બહારનું ખાવાનું ટાળવા માંગતા હોવ તો તમે આ ઘરે બનાવેલા ખોરાક ટ્રાય કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 2:35 PM
બટાકાનું શાક: તમે પ્રવાસ દરમિયાન તમારી સાથે બટાકાનું શાક લઈ જઈ શકો છો. જો તેને યોગ્ય રીતે પેક કરવામાં આવે તો તેને બે દિવસ સુધી તાજું રાખી શકાય છે. તેનો સ્વાદ પણ સારો રહે છે.

બટાકાનું શાક: તમે પ્રવાસ દરમિયાન તમારી સાથે બટાકાનું શાક લઈ જઈ શકો છો. જો તેને યોગ્ય રીતે પેક કરવામાં આવે તો તેને બે દિવસ સુધી તાજું રાખી શકાય છે. તેનો સ્વાદ પણ સારો રહે છે.

1 / 5
લોટમાં દુધ નાખી બનાવેલી રોટલી: એવું જોવામાં આવ્યું છે કે દૂધથી બાંધેલા લોટમાંથી બનેલી વસ્તુઓ ઘણા દિવસો સુધી ખાઈ શકાય છે. તમે દૂધથી લોટ બાંધી બનાવેલા સાદા પરાઠા તમારી સાથે લઈ શકો છો અને બાળકોને પણ પ્રવાસમાં તે ખૂબ જ ગમશે.

લોટમાં દુધ નાખી બનાવેલી રોટલી: એવું જોવામાં આવ્યું છે કે દૂધથી બાંધેલા લોટમાંથી બનેલી વસ્તુઓ ઘણા દિવસો સુધી ખાઈ શકાય છે. તમે દૂધથી લોટ બાંધી બનાવેલા સાદા પરાઠા તમારી સાથે લઈ શકો છો અને બાળકોને પણ પ્રવાસમાં તે ખૂબ જ ગમશે.

2 / 5
સવારનો નાસ્તો: પ્રવાસની વચ્ચે ભૂખ લાગે છે અને આવી સ્થિતિમાં આખો સમય ખોરાક ખાઈ શકાતો નથી. તેના બદલે તમે સ્વાદિષ્ટ નાસ્તો અજમાવી શકો છો. તમે આ નાસ્તામાં ચવાણું, ચેવડો, સક્કરપારા, મમરા અથવા ખાખરા જેવી વસ્તુઓ લઇ જઇ શકો છો.

સવારનો નાસ્તો: પ્રવાસની વચ્ચે ભૂખ લાગે છે અને આવી સ્થિતિમાં આખો સમય ખોરાક ખાઈ શકાતો નથી. તેના બદલે તમે સ્વાદિષ્ટ નાસ્તો અજમાવી શકો છો. તમે આ નાસ્તામાં ચવાણું, ચેવડો, સક્કરપારા, મમરા અથવા ખાખરા જેવી વસ્તુઓ લઇ જઇ શકો છો.

3 / 5
ચટણી: ચટણી ટ્રાવેલિંગમાં પણ ખાઈ શકાય છે. તે લઈ જવામાં સરળ રહે છે અને તેનો સ્વાદ પણ ખૂબ સારો લાગે છે.  મોટાભાગના લોકોને લસણ અને લાલ મરચાની ચટણી ખૂબ જ ગમે છે.

ચટણી: ચટણી ટ્રાવેલિંગમાં પણ ખાઈ શકાય છે. તે લઈ જવામાં સરળ રહે છે અને તેનો સ્વાદ પણ ખૂબ સારો લાગે છે. મોટાભાગના લોકોને લસણ અને લાલ મરચાની ચટણી ખૂબ જ ગમે છે.

4 / 5
કારેલાનું શાકઃ તમે પ્રવાસમાં પાણી વિના બનાવેલું કારેલાનું શાક પણ લઈ શકો છો. કારેલાનું શાક ઘણા દિવસો સુધી ખાઈ શકાય છે. ધ્યાનમાં રાખો કે તમારે તેને રાંધતી વખતે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાની જરૂર નથી.

કારેલાનું શાકઃ તમે પ્રવાસમાં પાણી વિના બનાવેલું કારેલાનું શાક પણ લઈ શકો છો. કારેલાનું શાક ઘણા દિવસો સુધી ખાઈ શકાય છે. ધ્યાનમાં રાખો કે તમારે તેને રાંધતી વખતે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાની જરૂર નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">