PHOTOS : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, અનેક વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Gujarat Visit) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે તેના લોકસભા મત વિસ્તારમાં 210 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 2:04 PM
ગૃહપ્રધાન અમિત શાહે પોતાના લોકસભાના વિવિધ વિસ્તારમાં વિકાસલક્ષી કામોના લોકાર્પણ કર્યા હતા.

ગૃહપ્રધાન અમિત શાહે પોતાના લોકસભાના વિવિધ વિસ્તારમાં વિકાસલક્ષી કામોના લોકાર્પણ કર્યા હતા.

1 / 5
સાથે જ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવણી અંતર્ગત પ્રમુખ સ્વામી નગરની અમિત શાહના હસ્તે કળશ સ્થાપના વિધિ પણ કરવામાં આવી.

સાથે જ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવણી અંતર્ગત પ્રમુખ સ્વામી નગરની અમિત શાહના હસ્તે કળશ સ્થાપના વિધિ પણ કરવામાં આવી.

2 / 5
આ દરમિયાન સંબોધનમાં અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)  વિકાસના નકશામાં સમગ્ર દેશમાં ગુજરાતને પ્રથમ સ્થાન અપાવ્યુ છે.

આ દરમિયાન સંબોધનમાં અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વિકાસના નકશામાં સમગ્ર દેશમાં ગુજરાતને પ્રથમ સ્થાન અપાવ્યુ છે.

3 / 5
બોપલમાં વોટર સપ્લાય પ્રોજેકટ, મણિપુર - ગોધાવી નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ લોકર્પણ તેમજ એસ.પી.રિંગ રોડ પરના કમોડ જંકશન પર ઓવરબ્રિજ અને એસ.પી.રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ,સાંસદ નરહરિ અમીન, ધારાસભ્ય કનુભાઈ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

બોપલમાં વોટર સપ્લાય પ્રોજેકટ, મણિપુર - ગોધાવી નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ લોકર્પણ તેમજ એસ.પી.રિંગ રોડ પરના કમોડ જંકશન પર ઓવરબ્રિજ અને એસ.પી.રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ,સાંસદ નરહરિ અમીન, ધારાસભ્ય કનુભાઈ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

4 / 5
અમદાવાદના ઔડા વિસ્તારમાં અંદાજિત 77.53 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ 3 પાણી ટાંકી તૈયાર કરવામાં આવી છે.જેનું લોકાર્પણ ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે.

અમદાવાદના ઔડા વિસ્તારમાં અંદાજિત 77.53 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ 3 પાણી ટાંકી તૈયાર કરવામાં આવી છે.જેનું લોકાર્પણ ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">