આજે 75મો સ્વતંત્રતા દિવસ કે 76મો ? જાણો શું છે હકીકત

Independence Day : ભારતમાં આજે સ્વતંત્રતા દિવસની આખા દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશની ધરતી પર પણ ભારતીયોએ આઝાદીના અમૃત મહોત્સવની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 6:18 PM
ભારતમાં આજે સ્વતંત્રતા દિવસની આખા દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશની ધરતી પર પણ ભારતીયોએ આઝાદીના અમૃત મહોત્સવની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી હતી. પણ આ વર્ષે સ્વાતંત્રતા દિવસને લઈને એક સવાલ વારંવાર લોકોને થઈ રહ્યો હતો.

ભારતમાં આજે સ્વતંત્રતા દિવસની આખા દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશની ધરતી પર પણ ભારતીયોએ આઝાદીના અમૃત મહોત્સવની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી હતી. પણ આ વર્ષે સ્વાતંત્રતા દિવસને લઈને એક સવાલ વારંવાર લોકોને થઈ રહ્યો હતો.

1 / 5
ઘણા લોકો આ સ્વતંત્રતા દિવસને 75મો સ્વતંત્રતા દિવસ માન્યો અને ઘણા લોકો એ 76મો સ્વતંત્રતા દિવસ માન્યો હતો. એવામાં પ્રશ્ન એ થાય કે કોણ સાચુ ? ખરેખર આ વર્ષે કેટલામો સ્વતંત્રતા દિવસ હતો ?

ઘણા લોકો આ સ્વતંત્રતા દિવસને 75મો સ્વતંત્રતા દિવસ માન્યો અને ઘણા લોકો એ 76મો સ્વતંત્રતા દિવસ માન્યો હતો. એવામાં પ્રશ્ન એ થાય કે કોણ સાચુ ? ખરેખર આ વર્ષે કેટલામો સ્વતંત્રતા દિવસ હતો ?

2 / 5
ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો હતો. એટલે કે 1948માં 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીનું 1 વર્ષ થયુ હતુ. તે હિસાબે 1957માં 10, 1967માં 20 અને 1977માં 30 વર્ષ આઝાદીના થયા હતા. અને 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ થયા કહેવાય.

ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો હતો. એટલે કે 1948માં 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીનું 1 વર્ષ થયુ હતુ. તે હિસાબે 1957માં 10, 1967માં 20 અને 1977માં 30 વર્ષ આઝાદીના થયા હતા. અને 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ થયા કહેવાય.

3 / 5
તેનો અર્થ એમ થાય કે ભારતની આઝાદીના 75 વર્ષ થઈ ગયા અને હવે તે તેના પછીનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.

તેનો અર્થ એમ થાય કે ભારતની આઝાદીના 75 વર્ષ થઈ ગયા અને હવે તે તેના પછીનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.

4 / 5
એટલે કે આઝાદીને 75 વર્ષ થયા, પણ ભારત 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.

એટલે કે આઝાદીને 75 વર્ષ થયા, પણ ભારત 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">