Health Tips: પુરુષોએ આ ખોરાકનું સેવન કરવુ જોઈએ, વંધ્યત્વની સમસ્યાથી મળશે રાહત

Male Fertility: બિનઆરોગ્યપ્રદ આહારના કારણે વંધ્યત્વની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. દરેક માણસ પિતા બનવા ઈચ્છે છે. તેના માટે પુરુષોએ આહારનું ધ્યાન રાખવું જરૂરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 5:22 PM
બિનઆરોગ્યપ્રદ આહારના કારણે વંધ્યત્વની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. દરેક માણસ પિતા બનવા ઈચ્છે છે.  તેના માટે પુરુષોએ આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. પુરૂષો તેમના આહારમાં એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરી શકે છે. આવો જાણીએ કે પુરુષો કયા કયા ખોરાકને ડાયટમાં સામેલ કરીને વંધ્યત્વથી બચી શકે છે.

બિનઆરોગ્યપ્રદ આહારના કારણે વંધ્યત્વની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. દરેક માણસ પિતા બનવા ઈચ્છે છે. તેના માટે પુરુષોએ આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. પુરૂષો તેમના આહારમાં એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરી શકે છે. આવો જાણીએ કે પુરુષો કયા કયા ખોરાકને ડાયટમાં સામેલ કરીને વંધ્યત્વથી બચી શકે છે.

1 / 5
કેળા - કેળામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. કેળાનું સેવન હોર્મોન્સ વધારવાનું કામ કરે છે. તેમાં વિટામિન B6 પણ હોય છે. તેનું સેવન કરવાથી શુક્રાણુઓની ગુણવત્તા વધે છે. પુરુષોએ નિયમિતપણે કેળાનું સેવન કરવું જોઈએ. તમે કેળાનું સેવન સ્મૂધી અને શેક વગેરેના રૂપમાં કરી શકો છો.

કેળા - કેળામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. કેળાનું સેવન હોર્મોન્સ વધારવાનું કામ કરે છે. તેમાં વિટામિન B6 પણ હોય છે. તેનું સેવન કરવાથી શુક્રાણુઓની ગુણવત્તા વધે છે. પુરુષોએ નિયમિતપણે કેળાનું સેવન કરવું જોઈએ. તમે કેળાનું સેવન સ્મૂધી અને શેક વગેરેના રૂપમાં કરી શકો છો.

2 / 5
લસણ અને લીલા શાકભાજી - પુરુષોએ લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી પ્રજ્જન ક્ષમતા સુધરે છે. આ સિવાય લસણમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે. તેમાં વિટામિન B6 અને વિટામિન C પણ હોય છે. જે પુરુષોની પ્રજનનક્ષમતા વધારે છે.

લસણ અને લીલા શાકભાજી - પુરુષોએ લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી પ્રજ્જન ક્ષમતા સુધરે છે. આ સિવાય લસણમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે. તેમાં વિટામિન B6 અને વિટામિન C પણ હોય છે. જે પુરુષોની પ્રજનનક્ષમતા વધારે છે.

3 / 5
બદામ- પુરુષોએ પોતાના આહારમાં બદામનો સમાવેશ કરવો જ જોઈએ. તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન E હોય છે. તે સ્વસ્થ શુક્રાણુ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી પ્રજ્જન ક્ષમતા સુધરે છે.

બદામ- પુરુષોએ પોતાના આહારમાં બદામનો સમાવેશ કરવો જ જોઈએ. તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન E હોય છે. તે સ્વસ્થ શુક્રાણુ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી પ્રજ્જન ક્ષમતા સુધરે છે.

4 / 5
ખાટા  ફળો- પુરુષોએ વંધ્યત્વની સમસ્યાથી બચવા માટે ખાટા ફળોનું સેવન કરવું જોઈએ. જેમાં લીંબુ અને નારંગી વગેરેનો સમાવેશ થાય છે. આ ખોરાકમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. તેમા એન્ટીઑકિસડન્ટોના સારા સ્ત્રોત છે. તે શુક્રાણુઓની સંખ્યામાં વધારો કરે છે.

ખાટા ફળો- પુરુષોએ વંધ્યત્વની સમસ્યાથી બચવા માટે ખાટા ફળોનું સેવન કરવું જોઈએ. જેમાં લીંબુ અને નારંગી વગેરેનો સમાવેશ થાય છે. આ ખોરાકમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. તેમા એન્ટીઑકિસડન્ટોના સારા સ્ત્રોત છે. તે શુક્રાણુઓની સંખ્યામાં વધારો કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">