High blood pressureની સમસ્યા દૂર કરવા, આજે જ ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

Diet For High blood pressure: બ્લડ પ્રેશર આજના સમયમાં એક સામાન્ય સમસ્યા બની થઈ છે. તમારા ડાયટમાં કેટલાક ફેરફાર કરીને, કેટલાક ફૂડનું નિયમિત સેવન કરીને તમે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 5:11 PM
 હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે તમે કેટલાક ફૂડને તમારા રોજિંદા આહારમાં સામેલ કરી શકો છો. ચાલો જાણીએ તે ક્યાં ક્યાં ફૂડ હોય શકે.

હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે તમે કેટલાક ફૂડને તમારા રોજિંદા આહારમાં સામેલ કરી શકો છો. ચાલો જાણીએ તે ક્યાં ક્યાં ફૂડ હોય શકે.

1 / 5
ખાટ્ટા ફળો : બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાટ્ટા ફળોનું નિયમિત સેવન કરવું જોઈએ. સંતરા, લીંબુ, દ્રાક્ષ જેવા ખાટ્ટા ફળો તમારુ બ્લડ પ્રેશર ઓછુ કરવામાં મદદ કરશે. તે બધા ફળો મિનરલ અને વિટામિનથી ભરપૂર હોય છે.

ખાટ્ટા ફળો : બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાટ્ટા ફળોનું નિયમિત સેવન કરવું જોઈએ. સંતરા, લીંબુ, દ્રાક્ષ જેવા ખાટ્ટા ફળો તમારુ બ્લડ પ્રેશર ઓછુ કરવામાં મદદ કરશે. તે બધા ફળો મિનરલ અને વિટામિનથી ભરપૂર હોય છે.

2 / 5
ચિયાના બીજ :  આ બીજ પણ તમારી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરવામાં મદદરુપ થશે, તેમાં મેગ્રીશિયમ, ફાઈબર અને પોટેશિયમ જેવા તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે.

ચિયાના બીજ : આ બીજ પણ તમારી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરવામાં મદદરુપ થશે, તેમાં મેગ્રીશિયમ, ફાઈબર અને પોટેશિયમ જેવા તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે.

3 / 5
બ્રોકોલી: તે ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઑકિસડન્ટ જેવા તત્ત્વોથી ભરપૂર છે, જે રક્તવાહિનીઓના કાર્ય અને શરીરમાં નાઈટ્રિક ઑક્સાઈડનું સ્તર વધારીને બ્લડ પ્રેશર ઘટાડવાનું કામ કરે છે. તે તમારા માટે ઉપયોગી સાબિત થશે.

બ્રોકોલી: તે ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઑકિસડન્ટ જેવા તત્ત્વોથી ભરપૂર છે, જે રક્તવાહિનીઓના કાર્ય અને શરીરમાં નાઈટ્રિક ઑક્સાઈડનું સ્તર વધારીને બ્લડ પ્રેશર ઘટાડવાનું કામ કરે છે. તે તમારા માટે ઉપયોગી સાબિત થશે.

4 / 5
દૂધ :  દૂધમાં રહેલા પોષક તત્ત્વોને કારણે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

દૂધ : દૂધમાં રહેલા પોષક તત્ત્વોને કારણે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">