ઘટના સમયે આ મહિલા સગીર હતી જેને કારણે તેના પર જુવેનાઇલ કોર્ટમાં કેસ ચાલી શકે છે
2019માં એક જર્મન રેડિયોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે જણાવ્યુ હતુ કે વિશ્વ યુદ્ધ સમાપ્ત થયા પછી તેને ખબર પડી હતી કે કેમ્પમાં લોકોને મારી નાંખવામાં આવ્યા હતા
મહિલા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે યહૂદી કેદીઓની હત્યામાં જે લોકોનો હાથ હતો તેમની મદદ આ મહિલા કરતી હતી
2011માં જર્મનીમાં નક્કી કરવામાં આવ્યુ કે નરસંહારના મામલામાં કાર્યવાહી માટેના સમયમાં વધારો કરવામાં આવશે અને અપરાધમાં જે સીધી રીતે સામેલ નહી હશે તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે