ગુજરાતી પરિવારની આ હિરોઈને, પોતાનાથી 13 વર્ષ મોટા, છૂટાછેડા લીધેલા, વિધર્મી હિરો સાથે 1982માં પ્રેમલગ્ન કર્યા ત્યારે ખળભળાટ મચી ગયો હતો

બોલિવૂડમાં એવા ઘણા યુગલો છે, જેમણે એક સંપૂર્ણ દંપતીના ઉદાહરણો સેટ કર્યા છે. આખી જિંદગી તેઓ પતિ પત્ની તરીકે જીવ્યા ત્યાં સુધી રહ્યાં તો કેટલાક એવા પણ યુગલ છે જેઓ લગ્ને લગ્ને કુંવારા કહેવાયા. પરંતુ મૂળ ગુજરાતી પરિવારની હિરોઈને 1982માં એક એવા હિરો સાથે લગ્ન કર્યા કે વિધર્મી હોવા ઉપરાંત તેનાથી 13 વર્ષ મોટા હતા, સાથોસાથ છૂટાછેડા લીધેલ અને એક દિકરીના બાપ હતા. આજે 18 માર્ચે, તે હિરોઈનનો 67 મો જન્મદિવસ છે. આ પ્રસંગે, જાણો તેની લવ સ્ટોરી વિશે.

| Edited By: | Updated on: Mar 18, 2025 | 10:58 PM
4 / 7
જો કે, બંનેની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ. પરંતુ તે સમયે નસીરનું પહેલું લગ્ન ભંગાણના આરે હતું અને તેની એક પુત્રી પણ હતી. જો કે, અભિનેતાનું પ્રથમ લગ્ન સફળ ન હતું. રત્નાએ જાહેર કર્યું હતું કે જ્યારે નસીર મળ્યો ત્યારે તે તેની પહેલી પત્નીથી અલગ રહેતો હતો.

જો કે, બંનેની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ. પરંતુ તે સમયે નસીરનું પહેલું લગ્ન ભંગાણના આરે હતું અને તેની એક પુત્રી પણ હતી. જો કે, અભિનેતાનું પ્રથમ લગ્ન સફળ ન હતું. રત્નાએ જાહેર કર્યું હતું કે જ્યારે નસીર મળ્યો ત્યારે તે તેની પહેલી પત્નીથી અલગ રહેતો હતો.

5 / 7
સમય સાથે, તે બંનેનો પ્રેમ ખૂબ ગાંઢ બન્યો. પછી બંનેએ લિવઈનમાં રહેવાનું મન બનાવ્યું. 7 વર્ષ સાથે રહ્યા પછી, રત્નાએ તેના ઘરે નાસિર વિશે કહ્યું. શરૂઆતમાં તેના માતાપિતા ખૂબ ગુસ્સે થયા હતા. આ લગ્ન માટે નારાજ હતા.

સમય સાથે, તે બંનેનો પ્રેમ ખૂબ ગાંઢ બન્યો. પછી બંનેએ લિવઈનમાં રહેવાનું મન બનાવ્યું. 7 વર્ષ સાથે રહ્યા પછી, રત્નાએ તેના ઘરે નાસિર વિશે કહ્યું. શરૂઆતમાં તેના માતાપિતા ખૂબ ગુસ્સે થયા હતા. આ લગ્ન માટે નારાજ હતા.

6 / 7
બંનેના લગ્નમાં ઘણી મુશ્કેલી હતી. મુશ્કેલીઓ એ હતી કે આ બંનેમાં જુદા જુદા ધર્મ હતા, તેમજ નસીર રત્નાથી 13 વર્ષ મોટા હતા. જો કે, આ બધાની વચ્ચે, અભિનેત્રીના માતાપિતા એ વાસ્તવિકતાથી નારાજ હતા કે, નસિરે છૂટાછેડા લીધેલા છે અને તેને એક પુત્રી પણ છે. અને બીજી વાત એ હતી કે તે એક અભિનેતા હતો.

બંનેના લગ્નમાં ઘણી મુશ્કેલી હતી. મુશ્કેલીઓ એ હતી કે આ બંનેમાં જુદા જુદા ધર્મ હતા, તેમજ નસીર રત્નાથી 13 વર્ષ મોટા હતા. જો કે, આ બધાની વચ્ચે, અભિનેત્રીના માતાપિતા એ વાસ્તવિકતાથી નારાજ હતા કે, નસિરે છૂટાછેડા લીધેલા છે અને તેને એક પુત્રી પણ છે. અને બીજી વાત એ હતી કે તે એક અભિનેતા હતો.

7 / 7
જો કે, ઘણી મુશ્કેલીઓ પછી, બંનેના પરિવારજનો લગ્ન સંબંધ માટે સંમત થયા. છેવટે, વર્ષ 1982 માં, રત્ના અને નસીરના લગ્ન થયા. આ દંપતીને આજે બે બાળકો પણ છે, જેમના નામ વિવાન શાહ અને ઇમાદ શાહ છે. લોકોને આ દંપતીની કેમેસ્ટ્રી ખૂબ ગમે છે.

જો કે, ઘણી મુશ્કેલીઓ પછી, બંનેના પરિવારજનો લગ્ન સંબંધ માટે સંમત થયા. છેવટે, વર્ષ 1982 માં, રત્ના અને નસીરના લગ્ન થયા. આ દંપતીને આજે બે બાળકો પણ છે, જેમના નામ વિવાન શાહ અને ઇમાદ શાહ છે. લોકોને આ દંપતીની કેમેસ્ટ્રી ખૂબ ગમે છે.

Published On - 4:37 pm, Tue, 18 March 25