વજન ઘટાડવાના ચક્કરમાં શું તમે પણ સવારે કરો છો આ ભૂલો? ચેતી જજો નહીં તો પડશે ખરાબ અસર

Weight loss mistakes : વજન ઘટાડવા માટે લોકો ઘણી બધી રીતો અજમાવતા હોય છે. તેમાંના કેટલાકને ફાયદો થાય છે, કેટલાક નુકસાન પહોંચાડે છે. ક્યાંક તમે પણ વજન ઘટાડવામાં સવારે આ ભૂલો તો નથી કરી રહ્યા. ચાલો જાણીએ...

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 5:36 PM
વજન ઘટાડવા માટે લોકો ઘણી બધી રીતો અજમાવતા હોય છે. તેમાંના કેટલાકને ફાયદો થાય છે, કેટલાક નુકસાન પહોંચાડે છે. ક્યાંક તમે પણ વજન ઘટાડવામાં સવારે આ ભૂલો તો નથી કરી રહ્યા. ચાલો જાણીએ.

વજન ઘટાડવા માટે લોકો ઘણી બધી રીતો અજમાવતા હોય છે. તેમાંના કેટલાકને ફાયદો થાય છે, કેટલાક નુકસાન પહોંચાડે છે. ક્યાંક તમે પણ વજન ઘટાડવામાં સવારે આ ભૂલો તો નથી કરી રહ્યા. ચાલો જાણીએ.

1 / 5
નાસ્તો ન કરવોઃ વજન ઓછું કરવા માટે હળવો ખોરાક લેવો જોઈએ, પરંતુ લોકો નાસ્તો ન કરવાની ટેવ પાડતા હોય છે. નિષ્ણાતોના મતે, ભૂલથી પણ નાસ્તો ન કરવાની ભૂલ ન કરવી જોઈએ. ભલે વજન ઘટવા લાગે, પરંતુ તમારું શરીર રોગોનો ભોગ બની શકે છે. તેથી નિયમિત નાસ્તો કરવો જોઈએ.

નાસ્તો ન કરવોઃ વજન ઓછું કરવા માટે હળવો ખોરાક લેવો જોઈએ, પરંતુ લોકો નાસ્તો ન કરવાની ટેવ પાડતા હોય છે. નિષ્ણાતોના મતે, ભૂલથી પણ નાસ્તો ન કરવાની ભૂલ ન કરવી જોઈએ. ભલે વજન ઘટવા લાગે, પરંતુ તમારું શરીર રોગોનો ભોગ બની શકે છે. તેથી નિયમિત નાસ્તો કરવો જોઈએ.

2 / 5
કાર્બોહાઇડ્રેટ ન લેવુંઃ કસરત અને ડાયટ રૂટીન દ્વારા વજન ઘટાડી શકાય છે, પરંતુ આ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. શરીર માટે માત્ર પ્રોટીનનું સેવન પૂરતું નથી. આ સાથે એવા ખોરાક લો જેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા પણ હોય. મોટાભાગના લોકો પ્રોટીન પર જ આધાર રાખે છે.

કાર્બોહાઇડ્રેટ ન લેવુંઃ કસરત અને ડાયટ રૂટીન દ્વારા વજન ઘટાડી શકાય છે, પરંતુ આ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. શરીર માટે માત્ર પ્રોટીનનું સેવન પૂરતું નથી. આ સાથે એવા ખોરાક લો જેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા પણ હોય. મોટાભાગના લોકો પ્રોટીન પર જ આધાર રાખે છે.

3 / 5
કસરત કર્યા પછી થતી ભૂલો : વજન ઘટાડવા માંગતા કેટલાક લોકો એવું પણ માને છે કે જો કસરત દરમિયાન પરસેવો નીકળતો હોય તો કેટલાક કલાકો સુધી પાણી ન પીવું જોઈએ. તેનાથી ચરબી ઘટતી હોય છે. જ્યારે નિષ્ણાતો કહે છે કે એક્સરસાઇઝ દરમિયાન વચ્ચે વચ્ચે થોડું પાણી પીવું જોઈએ.

કસરત કર્યા પછી થતી ભૂલો : વજન ઘટાડવા માંગતા કેટલાક લોકો એવું પણ માને છે કે જો કસરત દરમિયાન પરસેવો નીકળતો હોય તો કેટલાક કલાકો સુધી પાણી ન પીવું જોઈએ. તેનાથી ચરબી ઘટતી હોય છે. જ્યારે નિષ્ણાતો કહે છે કે એક્સરસાઇઝ દરમિયાન વચ્ચે વચ્ચે થોડું પાણી પીવું જોઈએ.

4 / 5
વધારે ગરમ પાણી પીવુ : ઘણા લોકો એવી વાત માને છે કે ગરમ પાણી પીવાથી ચરબી ઘટે છે. નિષ્ણાતોનું માનવુ છે કે, વધારે ગરમ પાણી શરીરમાં જવાથી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. ગરમ પાણી ઓછી માત્રામાં પીવુ જોઈએ.

વધારે ગરમ પાણી પીવુ : ઘણા લોકો એવી વાત માને છે કે ગરમ પાણી પીવાથી ચરબી ઘટે છે. નિષ્ણાતોનું માનવુ છે કે, વધારે ગરમ પાણી શરીરમાં જવાથી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. ગરમ પાણી ઓછી માત્રામાં પીવુ જોઈએ.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">