શરીરમાં દેખાવા લાગે આ લક્ષણ તો ચેતી જજો, તમારા શરીરને કસરતની જરૂર છે

શારીરિક પ્રવૃત્તિઓ ન કરવાની અસર આપણા શરીર પર પણ જોવા મળે છે. જેના કારણે વજન તો વધે જ છે સાથે જ બીજી ઘણી સમસ્યાઓ પણ થવા લાગે છે. જો તમારા શરીરમાં પણ આવા લક્ષણો જોવા મળે છે, તો સમજી લો કે હવે તમારા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 3:15 PM
જો તમારું પાચન ખરાબ છે, આળસ શરીર પર હાવી છે, તો દરરોજ કસરત કરવાની ટેવ પાડો. તેનાથી તમારું શરીર ચપળ બનશે અને તમારું પાચનતંત્ર પણ સારું રહેશે.

જો તમારું પાચન ખરાબ છે, આળસ શરીર પર હાવી છે, તો દરરોજ કસરત કરવાની ટેવ પાડો. તેનાથી તમારું શરીર ચપળ બનશે અને તમારું પાચનતંત્ર પણ સારું રહેશે.

1 / 5
જો તમારુ બીપી ઘણીવાર હાઈ રહે છે અને તમે ઈચ્છવા છતાં પણ તેને કાબુમાં નથી રાખી શકતા તો સમજી લો કે હવે તમારા શરીરને કસરતની જરૂર છે. કારણ કે ઘણી વખત કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી પણ બીપીની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં કસરત અને ખાનપાન પર નિયંત્રણ રાખીને જ તેને નિયંત્રિત કરી શકાય છે.

જો તમારુ બીપી ઘણીવાર હાઈ રહે છે અને તમે ઈચ્છવા છતાં પણ તેને કાબુમાં નથી રાખી શકતા તો સમજી લો કે હવે તમારા શરીરને કસરતની જરૂર છે. કારણ કે ઘણી વખત કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી પણ બીપીની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં કસરત અને ખાનપાન પર નિયંત્રણ રાખીને જ તેને નિયંત્રિત કરી શકાય છે.

2 / 5
જો તમને ઉઠતી વખતે કમરમાં દુખાવો થવા લાગ્યો હોય. જો ખભા કે ગરદન જકડાઈ જતા હોય તો દરરોજ કસરત કરવાનું શરૂ કરો. જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

જો તમને ઉઠતી વખતે કમરમાં દુખાવો થવા લાગ્યો હોય. જો ખભા કે ગરદન જકડાઈ જતા હોય તો દરરોજ કસરત કરવાનું શરૂ કરો. જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

3 / 5
શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે, તમારી ત્વચા નિસ્તેજ થવા લાગે છે અને અકાળે વૃદ્ધત્વના સંકેતો દેખાવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો સમજી લો કે તમારું શરીર હવે કસરતની માંગ કરી રહ્યું છે.

શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે, તમારી ત્વચા નિસ્તેજ થવા લાગે છે અને અકાળે વૃદ્ધત્વના સંકેતો દેખાવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો સમજી લો કે તમારું શરીર હવે કસરતની માંગ કરી રહ્યું છે.

4 / 5
જો તમે અતિશય તણાવમાં રહો છો, યોગ્ય રીતે ઊંઘી શકતા નથી, તો પછી તમે કસરત કરવાનું શરૂ કરો. કસરત કરવાથી તમારો મૂડ સુધરે છે. દરરોજ થોડી કસરત, ચાલવા અને ધ્યાન કરવાથી તમે આ સમસ્યાને ઘણી હદ સુધી ઘટાડી શકો છો.

જો તમે અતિશય તણાવમાં રહો છો, યોગ્ય રીતે ઊંઘી શકતા નથી, તો પછી તમે કસરત કરવાનું શરૂ કરો. કસરત કરવાથી તમારો મૂડ સુધરે છે. દરરોજ થોડી કસરત, ચાલવા અને ધ્યાન કરવાથી તમે આ સમસ્યાને ઘણી હદ સુધી ઘટાડી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">