આ ખરાબ આદતો બની શકે છે પાચન સંબંધિત સમસ્યાનું કારણ, આજે જ છોડો આ આદતો

Bad Habits : તમારી આદતોનો પ્રભાવ તમારા શરીર પર અને સ્વાસ્થ્ય પર પડે છે. ખરાબ આદતોને કારણે પાચન સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. ચાલો જાણીએ તેના વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 5:17 PM
ખરાબ ડાયટ, જીવનશૈલી, આદતોને કારણે ઘણા લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ થતી હોય છે. તેમાં પેટમાં દુખાવા જેવી સમસ્યા મુખ્ય છે. આ અહેવાલમાં તમને એ આદતો વિશે જાણવા મળશે કે કઈ આદતો પાચન સંબંધિત સમસ્યાનું કારણ બને છે.

ખરાબ ડાયટ, જીવનશૈલી, આદતોને કારણે ઘણા લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ થતી હોય છે. તેમાં પેટમાં દુખાવા જેવી સમસ્યા મુખ્ય છે. આ અહેવાલમાં તમને એ આદતો વિશે જાણવા મળશે કે કઈ આદતો પાચન સંબંધિત સમસ્યાનું કારણ બને છે.

1 / 5
તણાવ - કલાકો સુધી સ્ક્રીન પર રહેવાથી અને ખરાબ જીવનશૈલીને કારણે માનસિક સ્થિતિ પર અસર પડે છે. તેના લીધે પેટમાં એસિડ વધે છે. તેના થી પેટમાં ભૂખની કમી, અપચો,  દુખાવો જેવી સમસ્યા થાય છે.

તણાવ - કલાકો સુધી સ્ક્રીન પર રહેવાથી અને ખરાબ જીવનશૈલીને કારણે માનસિક સ્થિતિ પર અસર પડે છે. તેના લીધે પેટમાં એસિડ વધે છે. તેના થી પેટમાં ભૂખની કમી, અપચો, દુખાવો જેવી સમસ્યા થાય છે.

2 / 5
શારીરિક ક્રિયાની અછત - કામને કારણે લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. તેના કારણે પેટમાં કબજીયાત અને ગેસ જેવી સમસ્યાઓ થાય છે. તેથી જ એક જ જગ્યાએ લાંબા સમય સુધી એક જગ્યાએ ન બેસવું જોઈએ. કામની વચ્ચે વચ્ચે બ્રેક લેવો જોઈએ.

શારીરિક ક્રિયાની અછત - કામને કારણે લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. તેના કારણે પેટમાં કબજીયાત અને ગેસ જેવી સમસ્યાઓ થાય છે. તેથી જ એક જ જગ્યાએ લાંબા સમય સુધી એક જગ્યાએ ન બેસવું જોઈએ. કામની વચ્ચે વચ્ચે બ્રેક લેવો જોઈએ.

3 / 5
ઉંઘની અછત - જરુરી ઉંઘ ન લેવાય તો દિવસભર થાકનો અનુભવ થાય છે. તેના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે. ઉંઘની અછતને કારણે તણાવવાળા હાર્મોન વધી જાય છે. તેના કારણે પેટમાં દુખાવો થાય છે.

ઉંઘની અછત - જરુરી ઉંઘ ન લેવાય તો દિવસભર થાકનો અનુભવ થાય છે. તેના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે. ઉંઘની અછતને કારણે તણાવવાળા હાર્મોન વધી જાય છે. તેના કારણે પેટમાં દુખાવો થાય છે.

4 / 5
દારુનું સેવન વધારે હોય - જો તમે વધારે પ્રમાણમાં દારુ પીવો છો, તો તેની અસર પાચન તંત્ર પર પડે છે. તેથી દારુના વધારે પડતા સેવનથી દૂર રહેવું જોઈએ.

દારુનું સેવન વધારે હોય - જો તમે વધારે પ્રમાણમાં દારુ પીવો છો, તો તેની અસર પાચન તંત્ર પર પડે છે. તેથી દારુના વધારે પડતા સેવનથી દૂર રહેવું જોઈએ.

5 / 5

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">