Beauty care ideas: આ 5 ફળોના રસ ત્વચાની સંભાળ માટે છે ફાયદાકારક, પિમ્પલ્સ સિવાય પણ ઘણી સમસ્યાઓનો કરે છે ઈલાજ

સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવવા માટે તમે ફ્રૂટ જ્યુસની પણ મદદ લઈ શકો છો. જો તે ત્વચા પર યોગ્ય રીતે લગાવવામાં આવે તો તેની કોઈ આડઅસર થતી નથી. ત્વચાની સંભાળમાં તમે કયા ફળોના રસનો ઉપયોગ કરી શકો છો તે જાણો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 11:11 AM
ગાજરનો રસઃ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાતા ગાજરને ચહેરા પર લગાવીને ગ્લોઈંગ બનાવી શકાય છે. આ માટે ગાજરનો રસ કાઢીને તેમાં કોટન પલાળવા  દો. હવે  કોટનને ધીમે-ધીમે ચહેરા પર લગાવો. ચહેરા પર આ રસ લગાવ્યાના 10 મિનિટ પછી, તેને સામાન્ય પાણીથી ધોઇ લો.

ગાજરનો રસઃ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાતા ગાજરને ચહેરા પર લગાવીને ગ્લોઈંગ બનાવી શકાય છે. આ માટે ગાજરનો રસ કાઢીને તેમાં કોટન પલાળવા દો. હવે કોટનને ધીમે-ધીમે ચહેરા પર લગાવો. ચહેરા પર આ રસ લગાવ્યાના 10 મિનિટ પછી, તેને સામાન્ય પાણીથી ધોઇ લો.

1 / 5
નારંગીનો રસઃ ત્વચા માટે ખૂબ જ જરૂરી વિટામિન સી નારંગીમાં ભરપૂર માત્રામાં હોય છે. નારંગીનો રસ કાઢીને હળવા હાથે ચહેરા પર લગાવો. લગભગ 10 મિનિટ પછી, તેને હળવા હાથથી મસાજ કરો અને સામાન્ય પાણીથી ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરથી ડાઘ-ધબ્બા દૂર થઈ જશે.

નારંગીનો રસઃ ત્વચા માટે ખૂબ જ જરૂરી વિટામિન સી નારંગીમાં ભરપૂર માત્રામાં હોય છે. નારંગીનો રસ કાઢીને હળવા હાથે ચહેરા પર લગાવો. લગભગ 10 મિનિટ પછી, તેને હળવા હાથથી મસાજ કરો અને સામાન્ય પાણીથી ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરથી ડાઘ-ધબ્બા દૂર થઈ જશે.

2 / 5
સ્ટ્રોબેરીનો રસઃ જો તમે ટેનિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનાથી છુટકારો મેળવવા માટે તમારે ત્વચા પર સ્ટ્રોબેરીનો રસ લગાવવો જોઈએ. આ રસને લગભગ 15 મિનિટ સુધી ત્વચા પર રાખ્યા બાદ તેને હૂંફાળા પાણીથી કાઢી લો. જો તમે ઈચ્છો તો તેમાં દહીં પણ ઉમેરી શકો છો.ે

સ્ટ્રોબેરીનો રસઃ જો તમે ટેનિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનાથી છુટકારો મેળવવા માટે તમારે ત્વચા પર સ્ટ્રોબેરીનો રસ લગાવવો જોઈએ. આ રસને લગભગ 15 મિનિટ સુધી ત્વચા પર રાખ્યા બાદ તેને હૂંફાળા પાણીથી કાઢી લો. જો તમે ઈચ્છો તો તેમાં દહીં પણ ઉમેરી શકો છો.ે

3 / 5
આમળાનો રસઃ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાતો આમળાનો રસ ત્વચા માટે સારો છે. તેમાં વિટામિન સી પણ હોય છે, જે ત્વચાને અંદરથી ચમકદાર બનાવે છે. આ રસને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો.

આમળાનો રસઃ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાતો આમળાનો રસ ત્વચા માટે સારો છે. તેમાં વિટામિન સી પણ હોય છે, જે ત્વચાને અંદરથી ચમકદાર બનાવે છે. આ રસને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો.

4 / 5
દાડમનો રસ: દાડમમાં વિટામિન સી પણ સારી માત્રામાં ઉપલબ્ધ છે. તેને ચહેરા પર લગાવતી વખતે તમારી ત્વચાના પ્રકારનું ખાસ ધ્યાન રાખો. જો તમારી ત્વચા તૈલી છે તો આ રસમાં મુલતાની માટી મિક્સ કરીને ચહેરા પર લગાવો.

દાડમનો રસ: દાડમમાં વિટામિન સી પણ સારી માત્રામાં ઉપલબ્ધ છે. તેને ચહેરા પર લગાવતી વખતે તમારી ત્વચાના પ્રકારનું ખાસ ધ્યાન રાખો. જો તમારી ત્વચા તૈલી છે તો આ રસમાં મુલતાની માટી મિક્સ કરીને ચહેરા પર લગાવો.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">