આ રાજ્યમાં છે મહાત્મા ગાંધીનું મંદિર, ગાંધીની સાથે સાથે ભારત માતાની પણ થાય છે પૂજા

Mahatma Gandhi Temple: ભારતના એક રાજ્યમાં કદાચ એકમાત્ર એવુ આઝાદીના નાયક મહાત્મા ગાંધીનું મંદિર છે. આ જગ્યાએ રોજ તેમની સાથે ભારત માતાની પૂજા કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 11:18 PM
ભારતના છત્તીસગઢ રાજ્યમાં કદાચ એકમાત્ર એવુ આઝાદીના નાયક મહાત્મા ગાંધીનું મંદિર છે. આ જગ્યાએ રોજ તેમની સાથે ભારત માતાની પૂજા કરવામાં આવે છે. છત્તીસગઢના ગંગરેલ ડેમની પાછળ સટિયારા ગામમાં આ અનોખુ મંદિર આવેલુ છે.

ભારતના છત્તીસગઢ રાજ્યમાં કદાચ એકમાત્ર એવુ આઝાદીના નાયક મહાત્મા ગાંધીનું મંદિર છે. આ જગ્યાએ રોજ તેમની સાથે ભારત માતાની પૂજા કરવામાં આવે છે. છત્તીસગઢના ગંગરેલ ડેમની પાછળ સટિયારા ગામમાં આ અનોખુ મંદિર આવેલુ છે.

1 / 5
આ મંદિરની સ્થાપના કરનાર ગુરુદેવ ઠાકુર મહાત્મા ગાંધીના મોટા ભક્ત હતા. તેમણે ગાંધીના વિચારોને આગળ વધારવા આ મંદિરની સ્થાપના કરી હતી.

આ મંદિરની સ્થાપના કરનાર ગુરુદેવ ઠાકુર મહાત્મા ગાંધીના મોટા ભક્ત હતા. તેમણે ગાંધીના વિચારોને આગળ વધારવા આ મંદિરની સ્થાપના કરી હતી.

2 / 5
આ મંદિરમાં આવનારા લોકો ગાંધીના વિચારોને અપનાવે છે અને બીજા લોકોને પણ તેના માટે પ્રેરણા આપે છે. વણકર લોકો અહીં ખાદીના કપડા ચઢાવે છે.

આ મંદિરમાં આવનારા લોકો ગાંધીના વિચારોને અપનાવે છે અને બીજા લોકોને પણ તેના માટે પ્રેરણા આપે છે. વણકર લોકો અહીં ખાદીના કપડા ચઢાવે છે.

3 / 5
પૂરના કારણે એક સમયે આ મંદિર ડૂબી ગયુ હતુ. જેને ફરી બનાવવામાં આવ્યુ હતુ. અહીં નિયમિત લોકો મહાત્મા ગાંધી અને ભારત માતાની પૂજા કરે છે.

પૂરના કારણે એક સમયે આ મંદિર ડૂબી ગયુ હતુ. જેને ફરી બનાવવામાં આવ્યુ હતુ. અહીં નિયમિત લોકો મહાત્મા ગાંધી અને ભારત માતાની પૂજા કરે છે.

4 / 5
આ મંદિર જંગલ પાસે હોવાથી અહીં જંગલી પ્રાણીઓને ખતરો રહે છે. આ મંદિર પાસે સુવિધાનો અભાવ છે. અહીં બોટ કે કાચા રસ્તાઓથી આવવુ પડે છે.

આ મંદિર જંગલ પાસે હોવાથી અહીં જંગલી પ્રાણીઓને ખતરો રહે છે. આ મંદિર પાસે સુવિધાનો અભાવ છે. અહીં બોટ કે કાચા રસ્તાઓથી આવવુ પડે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">