Knowledge: ભારતના એવા કેટલાક મંદિરો છે જ્યાં વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે કપાટ!

Indian Temples: ભારત તેની સંસ્કૃતિ અને ખોરાક ઉપરાંત, તેની ધાર્મિક પ્રથાઓ માટે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં એવા ઘણા મંદિરો છે, જ્યાં મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. જાણો તેમના વિશે..

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 10:24 AM
નાગચંદ્રેશ્વર મંદિર, ઉજ્જૈન: નાગ દેવતાને સમર્પિત આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર નાગ પંચમીના દિવસે ખોલવામાં આવે છે. આ દરમિયાન, ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.

નાગચંદ્રેશ્વર મંદિર, ઉજ્જૈન: નાગ દેવતાને સમર્પિત આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર નાગ પંચમીના દિવસે ખોલવામાં આવે છે. આ દરમિયાન, ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.

1 / 5
રાણી પોખરી મંદિર, દહેરાદુન: રાણી પોખરી એટલે રાણીનું તળાવ. એવું કહેવાય છે કે આ મંદિરના દરવાજા વર્ષમાં દિવાળીના પાંચમા દિવસે જ ખુલે છે. આ મંદિરો તળાવની બરાબર મધ્યમાં આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે.

રાણી પોખરી મંદિર, દહેરાદુન: રાણી પોખરી એટલે રાણીનું તળાવ. એવું કહેવાય છે કે આ મંદિરના દરવાજા વર્ષમાં દિવાળીના પાંચમા દિવસે જ ખુલે છે. આ મંદિરો તળાવની બરાબર મધ્યમાં આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે.

2 / 5
મંગલા દેવી મંદિર, કર્ણાટકઃ કર્ણાટકના મેંગલોર શહેરમાં સ્થિત આ મંદિરના દરવાજા પણ વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. આ મંદિર મેંગ્લોરમાં બોલારા નામના સ્થળે આવેલું છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

મંગલા દેવી મંદિર, કર્ણાટકઃ કર્ણાટકના મેંગલોર શહેરમાં સ્થિત આ મંદિરના દરવાજા પણ વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. આ મંદિર મેંગ્લોરમાં બોલારા નામના સ્થળે આવેલું છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

3 / 5
હસનામ્બા મંદિરઃ કર્ણાટકમાં આવેલુ આ મંદિર અંબા દેવીને સમર્પિત છે. આ મંદિરના દરવાજા પણ દિવાળી દરમિયાન ખુલે છે. એવું કહેવાય છે કે આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

હસનામ્બા મંદિરઃ કર્ણાટકમાં આવેલુ આ મંદિર અંબા દેવીને સમર્પિત છે. આ મંદિરના દરવાજા પણ દિવાળી દરમિયાન ખુલે છે. એવું કહેવાય છે કે આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

4 / 5
એકલિંગેશ્વર મહાદેવ મંદિરઃ આ ધાર્મિક સ્થળ રાજસ્થાનના જયપુરમાં  આવેલું છે, જેના દરવાજા વર્ષમાં એક વખત શિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભક્તો આ મંદિર ખુલવાની રાહ જુએ છે અને આ દિવસે દર્શન માટે લાંબી કતારો લાગે છે.

એકલિંગેશ્વર મહાદેવ મંદિરઃ આ ધાર્મિક સ્થળ રાજસ્થાનના જયપુરમાં આવેલું છે, જેના દરવાજા વર્ષમાં એક વખત શિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભક્તો આ મંદિર ખુલવાની રાહ જુએ છે અને આ દિવસે દર્શન માટે લાંબી કતારો લાગે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">