Interesting facts : વિશ્વનું સૌથી ખતરનાક એરપોર્ટ, જ્યાં લેન્ડિંગ અને ટેકઓફ કરતી વખતે પાયલોટ પણ ધ્રૂજે છે

નેપાળનું તેનઝિંગ-હિલેરી એરપોર્ટ તે ખતરનાક એરપોર્ટ પૈકી એક છે. આ એરપોર્ટ હિમાલયના શિખરો વચ્ચે વસેલા લુકલા શહેરમાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 12:02 PM
એરપોર્ટ તેમના વિશાળ કદ અને સુવિધાઓ માટે જાણીતા છે. વિશ્વમાં એવા એરપોર્ટ છે જે ખરેખર એટલા નાના છે કે તે તમને લેન્ડિંગ સ્ટ્રીપ્સ જેવા લાગે છે. આ એરપોર્ટ પર પ્લેન ટેક-ઓફ અથવા લેન્ડિંગ વખતે પાઇલોટ પણ ખૂબ કાળજી રાખે છે. આજે અમે તમને એક એવા એરપોર્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દુનિયાનું સૌથી ખતરનાક એરપોર્ટ માનવામાં આવે છે.

એરપોર્ટ તેમના વિશાળ કદ અને સુવિધાઓ માટે જાણીતા છે. વિશ્વમાં એવા એરપોર્ટ છે જે ખરેખર એટલા નાના છે કે તે તમને લેન્ડિંગ સ્ટ્રીપ્સ જેવા લાગે છે. આ એરપોર્ટ પર પ્લેન ટેક-ઓફ અથવા લેન્ડિંગ વખતે પાઇલોટ પણ ખૂબ કાળજી રાખે છે. આજે અમે તમને એક એવા એરપોર્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દુનિયાનું સૌથી ખતરનાક એરપોર્ટ માનવામાં આવે છે.

1 / 5
અમે નેપાળના તેનઝિંગ-હિલેરી એરપોર્ટ વિશે વાત કરી રહ્યા છીએ, આ એરપોર્ટ હિમાલયના શિખરોની વચ્ચે આવેલા લુકલા શહેરમાં છે. જેના રનવેની લંબાઈ માત્ર 460 મીટર છે. આ જ કારણ છે કે  માત્ર નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરને જ લેન્ડિંગ કરવાની છૂટ છે.

અમે નેપાળના તેનઝિંગ-હિલેરી એરપોર્ટ વિશે વાત કરી રહ્યા છીએ, આ એરપોર્ટ હિમાલયના શિખરોની વચ્ચે આવેલા લુકલા શહેરમાં છે. જેના રનવેની લંબાઈ માત્ર 460 મીટર છે. આ જ કારણ છે કે માત્ર નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરને જ લેન્ડિંગ કરવાની છૂટ છે.

2 / 5
આ એરપોર્ટના રનવેની ઉત્તરમાં પર્વતીય શિખરો અને દક્ષિણમાં 600 મીટર ઊંડી ખાડો છે. આ જ કારણ છે કે આ એરપોર્ટને વિશ્વના સૌથી ખતરનાક એરપોર્ટમાંથી એક માનવામાં આવે છે.

આ એરપોર્ટના રનવેની ઉત્તરમાં પર્વતીય શિખરો અને દક્ષિણમાં 600 મીટર ઊંડી ખાડો છે. આ જ કારણ છે કે આ એરપોર્ટને વિશ્વના સૌથી ખતરનાક એરપોર્ટમાંથી એક માનવામાં આવે છે.

3 / 5
નેપાળના તેનઝિંગ-હિલેરી એરપોર્ટનું નામ સાંભળતા જ પાયલોટની હાલત પણ ખરાબ થઈ જાય છે. કારણ કે, આ એરપોર્ટ એટલું ખતરનાક છે કે ટેક ઓફ અને લેન્ડિંગ વખતે પાઈલટ પણ ધ્રૂજી જાય છે.

નેપાળના તેનઝિંગ-હિલેરી એરપોર્ટનું નામ સાંભળતા જ પાયલોટની હાલત પણ ખરાબ થઈ જાય છે. કારણ કે, આ એરપોર્ટ એટલું ખતરનાક છે કે ટેક ઓફ અને લેન્ડિંગ વખતે પાઈલટ પણ ધ્રૂજી જાય છે.

4 / 5
એરપોર્ટનું નામ પણ  બે માણસો, એડમન્ડ હિલેરી અને તેનઝિંગ નોર્ગેના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક આરોહણ કર્યું હતું. કહેવાય છે કે અહીં ઘણી વખત મોટી ઘટનાઓ થતા -થતા બચી છે.

એરપોર્ટનું નામ પણ બે માણસો, એડમન્ડ હિલેરી અને તેનઝિંગ નોર્ગેના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક આરોહણ કર્યું હતું. કહેવાય છે કે અહીં ઘણી વખત મોટી ઘટનાઓ થતા -થતા બચી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">