Rathyatra 2022: અખાડાના યુવકોના કરતબો રથયાત્રામાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

રથયાત્રામાં (Rathyatra 2022) યુવકોએ અનેક કરતબો બતાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ફોટોમાં જૂઓ અખાડાના કરતબબાજોના કરતબની ઝલક

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 3:00 PM
યુવાનોએ અખાડામાં અનેક કરતબો બતાવતા લોકો આનંદિત તેમજ મંત્રમુગ્ધ થયા હતા.

યુવાનોએ અખાડામાં અનેક કરતબો બતાવતા લોકો આનંદિત તેમજ મંત્રમુગ્ધ થયા હતા.

1 / 5
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અનેક નજારા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અનેક નજારા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

2 / 5
રથયાત્રાના માર્ગો પર યુવકોના કરતબો આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.

રથયાત્રાના માર્ગો પર યુવકોના કરતબો આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.

3 / 5

આ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિહાળવા માટે દેશ-વિદેશથી ભક્તો ઉમટ્યા છે. લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

આ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિહાળવા માટે દેશ-વિદેશથી ભક્તો ઉમટ્યા છે. લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

4 / 5
વિદેશી લોકોએ પણ આ કરતબોના નજારાના લાભ લીધા છે.

વિદેશી લોકોએ પણ આ કરતબોના નજારાના લાભ લીધા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">